________________
૧૭૬
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર દટિ–વિપસ કીધો, સરાગ વચન બોલ્યા. આઠમ ચઉદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાગ્યા; ઘરઘરણ કીધાં કરાવ્યાં,વર-વહુ વખાણ્યાં,કવિકપ ચિંતવ્યો, અનંગક્રીડા કીધી સ્ત્રીનાં અંગોપાંગનિરખ્યાં, પરાયા વિવાહ જોયા,ઢિગલાં ઢિંગલી પરણાવ્યાં,કામ ભગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો,અતિક્રમ,વ્યતિક્રમ,અતિચાર,અનાચાર.સુહણે સ્વપ્નાંતરે હુઆ,કુસ્વનલાવ્યાં,નટ,વિટ રત્રીશું હાંસુ કીધું સ્થૂલસ્વ-દારા–સંતોષ,-પરસ્ત્રીગમનવિરમણવ્રતવિષઈએ અને જે કઈઅતિચાર,પક્ષદિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં.(૪)
પાંચમે સ્થલ-પરિગ્રહ-પરિમાણવ્રતે પાંચ અતિચારા ધણ–ધન્ન-ખિત્તવત્થ માધન, ધાન્ય,ક્ષેત્ર,વાસ્તુ, રુખ્ય, સુવર્ણ, કુમ,દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી, મૂછ લગે સં– ક્ષેપ ન કીધો, માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કર, પરિગ્રહ પરિમાણ લીધું નહિ,લઈને પઢિયું નહિ, પઢવું વિચાર્યું. અલીધું મેલ્યુ, નિયમ વિસર્યા પાંચમે ચલ પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org