________________
શ્રી પ`ચ પ્રતિક્રમણ સૂત્ર
કુંપ,ધૂપધાણુ, કળશતણા હમકા લાગ્યા,બિમ હાથ થકી પાયું. ઉસાસ નિઃસાસ લાગ્યું. દેહરે ઉપાશ્રયે મશ્લેષ્માદિક લાલુ .દેહરા માંહે હાસ્ય,ખેલ, કૅલિ, તુહલ આહાર નિહાર કીધાં.પાન,સાપારી,નિવેદ ખાધાં. વણાયરિય હાથ થકી પાડ્યા; પડિલેહવા વિસાર્યા, જિનભને ચેારાશી આશાતના, ગુરૂગ્રણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હાય,ગુરૂવચન ‘તહત્તિ’ કરી પડિવન્યુ નહી,દર્શનાચાર વ્રત વિષઇએ અને જે કાઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હાય,તે સવિ હું મન,વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં....(ર),
ચારિત્રાચારે આ અતિચાર । પણિહાણ ક્લેગજીત્તો,પચહિ સમિઈ હિ તીહિ ગુન્નીહિ ;એસચરિત્તાયારા,અવિહા હાઇ નાયવા.(1)ઈર્ષ્યાસમિતિ ને અણુખેંચે હિંચા,ભાષાસમિતિ તે સાવધ વચન ખેલ્યા, એણાસમિતિ તે-તૃણુ,ડગલ, અન્ન,પાણી,અઋતુ લીધુ.આદાનભ ડમત્તનિ ખૈવણાસમિતિ તે-આસન, શયન, ઉપકરણ, માતરૂ' પ્રમુખ અણુપુજી જાલ ભૂમિકાએ મૂકયુ લીધું, પારિાપનિકાસમિતિ તે-મલ સૃ;શ્લેષ્માદિકઅણપુ જીવાકુલભૂમિકાએપરલ્યુ મનેાગુપ્તિ મનમાં આન્ત રૌદ્રધ્યાન થાયાં, વચન વિ સાવધ વચન મેલ્યા. કાયગુપ્તિ-શરીર
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org