________________
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ જાણપણાતા ગર્વ ચિંત. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાનએ પંચવિધ જ્ઞાનતણ અસહણું કીધી,કોઈ તતડે બોબડો દેખી હસ્ય,વિતર્યો અન્યથા પ્રરૂપણ કીધી.જ્ઞાનાચારવ્રત વિષઈએ અને જે કોઇ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય,તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુ.(૧) દર્શનાચારે આડ અતિચાર,
નિસૅકિચનિષ્ઠખિય, નિબ્રિતિગિછા અમૂઢદિઠ અ,ઉવવૃહ થિરીકરણ, વછલ્લપભાવણે અર્ડ (૧) દેવ-ગુરૂ-ધર્મ તણે વિષે નિઃશંકપણ ન કીધું તથા એકાંતનિશ્ચયનકી ધર્મસંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુસાવીનાં મલમલીન ગાત્ર દેખી દુવંછાનિપજાવી, કુચારિત્રિયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુઆ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું. તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણ કીધી.અસ્થિરીકરણ,અવાત્સલ્ય,અપ્રીતિ, અભકિતનિપજાવી.અબહુમાન કીધું તથા દેવદ્રવ્ય,ગુરૂદ્રય,જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય,ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણઠ્યાં.વિ
સતાં ઉખ્યા,છતી શક્તિએ સાર સંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધે.અતી, અષ્ટપડ,મુખકાશ,પાખે દેવપૂજા કીધી.બિંબપ્રત્યે વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org