________________
રામરાજ્ય:
૧૯૦:
જરૂરી ઔષધરૂપ દયા-દાન, પરોપકાર, સંયમ, સહિષ્ણુતા, સ્વાર્થત્યાગ, ધીરજ, વૈરાગ્ય, ક્ષમા આદિ આધ્યાત્મિક સંપત્તિને પ્રાપ્ત કરવા માટે તમારે પુરુષાર્થ વધતે રહે!
ત્રણ જગતના બધા જ સુખી થાઓ!
ત્રણે જગતના બધા જ દ્રવ્ય તેમજ ભાવ આરોગ્યના ભાગી બને!
ત્રણ જગતના બધા જ કલ્યાણકામી બને!
દુઃખને આકર્ષનારા પાપકર્મોમાંથી સહુની સહ પ્રવૃત્તિઓ સર્વરીતે ઓસરી જાઓ!
એ જ એક મંગલ કામના !
શ્રદ્ધા, સંસ્કારને સ્વાધ્યાયનાં પ્રેરક પ્રકાશનો
[૧] કથારત્નમંજૂષાઃ [ભા. ૨] રસપ્રદ પ્રેરણાદાયીને પાને-પાને કથારસને જાળવતી ઐતિહાસિક કથા કા. ૧૬ પેજી; ૩૫ર પેજ મૂ. ૪રૂા. પિન્ટેજ ૪૫ પૈસા.
[૨] સંસ્કારદીપ ભાવવાહી શૈલીમાં રસપ્રદને બોધદાયી પ્રાચીન કથાઓને સુંદર સંગ્રહ, કા. ૧૬ પેજ મૂ. ૨ રૂ. પિષ્ટ જ ૨૫ પૈસા.
[૩] દીપમાળઃ ચિંતન, મનન યોગ્ય પ્રેરણાદાયીને વર્તમાન પ્રશ્નોનું સચેટ નિશકરણ કરતા મર્મસ્પર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org