SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર” વિશે ખુલાસો મહાવીરનું ચરિત્ર જોઈએ તેટલી વિગતોથી નથી લખી શકયા એ માટે દિલગીર છું. “ત્રિષષ્ટિશલાકા પુરુષમાં એમનું જીવન વિસ્તારપૂર્વક છે; પણ એમાં આપેલાં વૃત્તાન્તોમાંથી કેટલાં સાચાં છે એ શંકાસ્પદ છે. “આછવક વગેરેની વાતો એકતરફી અને સાંપ્રદાયિક ઝઘડાથી રંગાયેલી લાગે છે. જૈન ધર્મનું હિન્દુસ્તાનમાં જે મહત્ત્વ છે તે જોતાં મહાવીર વિશે બહુ થેડી વિશ્વસનીય માહિતી મળી શકે છે એ શોચનીય છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને સમજાવવું એ આ પુસ્તકને ઉદ્દેશ નથી, એટલે એની ચર્ચામાં હું ઊતર્યો નથી. આ કારણથી “મહાવીરને ભાગ બહુ ટૂંકો લાગે છે. છતાં જેટલું છે તેટલું એ મહાપુરુષને સાચા રૂપમાં દર્શાવે છે એમ હું માનું આ ભાગમાં પં. સુખલાલજી તથા શ્રી રમણીકલાલ મગનલાલ મોદીની મને જે સહાય મળી છે, તે માટે તેમને આભારી છું. કિ. ઘ૦ મ.
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy