________________
દેશ-દેશાંતર ઘૂમતી રહી, એમ પંદર વર્ષનાં વહાણ વાયાં. શ્રીપાળ બાળક મટીને યુવાન થયા હતા. પણ શરીરના રોમે રોમે કેઢ રેગ વ્યાપી ગયે હતે. કયાં શ્રીપાળનું સૌંદર્ય અને ક્યાં આ કર્મને ઉદય?
મય સાથે જેનાં લગ્ન થયાં તે કુષ્ઠરોગી યુવાન ઉંબર રાણા તે જ શ્રીપાળ કુંવર હતે. મયણને તત્ત્વની શ્રદ્ધારૂપ બેધબીજ પ્રાપ્ત થયું હતું. તેના બળ વડે મયણુએ આ પ્રસંગને સમતાથી સ્વીકારી લીધું. તેના મુખ પર શંકા કે શોકની લેશ માત્ર પણ છાયા પડી ન હતી. મયણ રાજકુંવરી હતી, પરંતુ કર્મરેખા બદલાઈ હતી. લગ્નના કઈ રાજકીય ઉત્સવરહિત, કરિયાવરરહિત રાજકન્યાને વિદાય કરવામાં આવી. રાજસત્તા અને પુરુષપ્રધાનતા પાસે માતા આંસુ સારતી રહી. પિતા તે ગર્વના અંધકારમાં અંધ બન્યું હતું. મયણું–શ્રીપાવાનું પ્રથમ મિલન
નગરની બહાર કેઠિયાઓને ઉતારો હતા, ત્યાં આવેલા કે જર્જરિત મકાનમાં મયણા-શ્રીપાળનું, વરવધૂનું પ્રથમ મિલન થાય છે. રૂપવાન અને લાવણ્યમયી મયણા સામે જોઈને શ્રીપાળ સ્તબ્ધ થઈ વિચારવા લાગ્યા, કે મારી સાથે રહેવું આ કન્યા માટે કઈ રીતે એગ્ય નથી. તેનું સૌદર્ય નષ્ટ થઈ જશે. માટે તેને સમજાવીને પાછી મેકલવી ઉચિત છે.
પતિને ઊંડા વિચારમાં ગરકાવ જોઈ મયણ શ્રીપાળની નજીક આવી. શ્રીપાળ સાવધાનપણે દૂર રહેવા માંગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org