SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પર્યાય : દ્રવ્યની બદલાતી અવસ્થાઓ તે પર્યાય છે, પર્યાય ક્ષણિક છે. અર્થાત્ આત્મા દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે. શરીરાદિ બદલાતી અવસ્થા ઓથી અનિત્ય છે, તે પર્યાયદ્રષ્ટિ છે. પર્યાયદ્રષ્ટિને ગૌણ કરી આત્મા શુદ્રવ્યરૂપે પ્રગટ થાય તે દ્રવ્યાત્મા છે. હું દેહાદિ સ્વરૂપ નથી પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેવું લક્ષ્ય જેને વર્તે છે તે દ્રવ્યાત્મા છે. કાયાત્મા : આત્મા સ્વભાવે જ્ઞાનાદિ ગુણોવાળો શુદ્ધ છે, પરંતુ કષાયાદિ વિભાવદશાની વૃદ્ધિ થતાં તે ધાયાત્મા કહેવાય છે કષાયારૂપ મોહનીય કર્મના પ્રભાવથી આત્માના શુધ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. તેવા કષાય જનિત આત્માને કષાયાત્મા કહે છે. ૩ યોગાત્મા : મન વચન અને કાયાને યોગ કહેવામાં આવે છે. સંસારી જીવને, મન વચન કાયાના યોગ નિરંતર પ્રવર્તે છે. તેથી તે જીવ યોગાત્મા કહેવાયા છે. ૪ ઉપયોગાત્મા : જીવ ઉપયોગ લક્ષણવાળો છે. અજીવ પદાર્થમાં ઉપયોગ હોતો નથી. જીવના ઉપયોગના પ્રકારો ઘણા છે તેમાં મુખ્ય બે ભેદ છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. ઉપયોગ - જગતના પદાર્થોનો બોધરૂપ વ્યાપાર. શાન જાણે છે. દર્શન ઉપયોગ જાણે છે. ઉપયોગ વિશેષ ગુણવાળો છે, અર્થાત પદાર્થને સ્પષ્ટરૂપે સામાન્યગુણવાળો છે. પદાર્થને સામાન્યપણે Jain Education International - For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy