________________
લબ્ધિ તણા
પોતાની કરણી પ્રમાણે ચારે ગતિમાં જન્મ પામે છે.
૩૦ અકર્મભૂમિ છે : જેમાં યુગલિક મનુષ્યો રહે છે. અહીં શસ્ત્રો કે વ્યાપાર આદિનો વ્યવહાર નથી. કલ્પવૃક્ષ દ્વારા તેમના જીવનની સામગ્રી પૂર્ણ થાય છે. મહદ્અંશે સુખભોગવાળું જીવન છે. પણ આ ક્ષેત્રે મોક્ષમાર્ગની સાધના થઈ શક્તી નથી. આ જીવો સરળ હોવાથી તથા પાપજનક પ્રવૃત્તિ ન હોવાથી દેવતિ પામે છે.
૫૬ અંતરદ્વીપો છે ! જેમાં યુગલિકો વસે છે. જેની વિગત ઉપર પ્રમાણે છે.
ભંડાર
ચારે ગતિમાં મનુષ્ય દેહ મોક્ષમાર્ગની સાધનામાં બાહ્ય નિમિત્ત કારણ હોવાથી તેની ઉત્તમતા મનાઈ છે. વળી સંશીપણું- સ્પષ્ટ વિચારશક્તિ તે પણ માર્ગપ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે. જેના દ્વારા જીવ પોતાના હિતાહિતનો વિચાર કરી શકે છે. તેથી દેવો પણ માનવ જીવનની અભિલાષા કરે છે.
કર્મભૂમિનો અર્થ પણ એ છે કે કર્મનો ક્ષય કરવાના બાહ્યપણે યોગ્ય નિમિત્તો, તીર્થંકરાદિનું અવલંબન કર્મભૂમિમાં મળે છે. સંયમધર્મની આરાધના ચારે સ્થાનોમાંથી ફક્ત મનુષ્યગતિમાં ઉત્તમપણે થાય છે કે જે મુક્તિનું કારણ બને છે. માટે હે ભવ્યજીવો ! આ મળેલા માનવદેહની સાર્થક્તા સમજીને કૃતાર્થ થઈ જવું તે આપણું કર્તવ્ય છે.
૧૩૪
જ્યારે તીર્થકર પોતે વિદ્યમાન નહિ ધ્યેય ત્યારે અનેક મહાપુરુષોએ અનુભવેલો મોત્રમાર્ગ તો પ્રગટ છે. તેથી ધર્મજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે. તો જે ગૌતમ ! હમણા મારી હાજરીમાં, આ ન્યાય યુક્ત માર્ગમાં એક સમય માત્રનો પણ
મા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org