SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના કરી આપણે તેવું આરાધન કરવા પ્રયત્ન કરવો. યદ્યપિ આજે પણ શાસનના સાચા રખેવાળા જિનવર પ્રણિત મૂળ તત્ત્વના બોધને પ્રગટ કરતા રહે છે તે શાસનનું સદ્ભાગ્ય છે. સ્વરૂપદૃષ્ટિની રૂચિવાળા જિજ્ઞાસુઓને તેવા ઉપદેશકો દ્વારા પોષણ અને સાચો રાહ મળી રહે છે તેવો પુણ્યયોગ પામીને સૌ પરમાર્થની કેડી કંડારી સ્વરૂપસુખને પ્રાપ્ત કરીએ તેવી ભાવના કરીએ. - મેં પહેલાં પણ કહ્યું હતું કે અનુભવનો અણસાર કેટલો મળ્યો : છે એનો આપણને ખ્યાલ નથી પરંતુ એ વાત નક્કી છે કે જે : : લોકો અનુભવની ધારા પર ચાલ્યા છે, બહુ દૂર સુધી, એમના : શબ્દોને પકડીને આપણે ચાલી રહ્યા છીએ અને એટલે એ : શબ્દોને બરાબર પકડીશું તો આપણા માટે પણ અનુભવની : ધારા પર જવું એ અશક્ય ઘટના નથી. જવું છે ને? જવું : હોય તો માર્ગ તૈયાર છે. આટલો સરસ માર્ગ સામે હોય : ત્યારે આપણે ન ચાલીએ તો જ નવાઈ. - પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરી : (‘દરિસન તરસીએ.') LT L ૨૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy