________________
૨૭૨
પરમાત્મ સ્વરૂપ
यतो वायो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभव सवेद्यं, तद्रूप परमात्मनः ॥
અર્થઃ વૈખરી રૂપ વાણીઓ જે રૂપનું વર્ણન ન કરી શકવાથી તેથી પાછી ફરે છે, મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી, આ પ્રકારનું પરમાત્મ સ્વરૂ૫ માત્ર શુદ્ધ અનુભવ જ્ઞાન વડે જાણવા યોગ્ય છે.
-
-
"अतद्व्यावृत्तिनां भींत, सिद्धान्ता कथय ति तम्। वस्तुतस्तु न निर्वाच्यं, तस्य रुपं कथं च न ॥
–
અર્થ : સિદ્ધાંતો જાણે ભય પામ્યા હોય તેમ પરમાત્મ સ્વરૂપ કહે છે. વસ્તુતઃ જોતાં પરમાત્માનું સ્વરૂપ વચનગોચર થતું નથી, તેથી અન્યની આગળ શી રીતે સંપૂર્ણ સ્વરૂપ કહેવાય?
આત્મકલા
વિના નિત્તા સર્વો: નાગુ વત્તાધવા મા બાપનાને વ તાં વયે સમુપાદે ”
-“મહોપાધ્યાય યશોવિજયજી
“પરમ જ્યોતિ”માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org