SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમથી ચાર દૃષ્ટિ યોગદાષ્ટ છે. છતાં મિથ્યાત્વના દોષની અલ્પ હાજરી હોવાથી સ્વસંવેદન નથી. પાંચમી દૃષ્ટિમાં પ્રવેશ થતા જીવનું યોગ્ય ઉત્થાન શરૂ થાય છે. તે આઠમી દૃષ્ટિમાં પૂર્ણતા પામે છે. આઠ દૃષ્ટિના બોધાદિનો ક્રમ આ પ્રમાણે છે. ૧. 2. ૪. 3. બલા ૫. ૬. દૃષ્ટિ બોધ મિત્રા તૃણાગ્નિના તણખા જેવો છાણાગ્નિના તારા <. દીપ્રા to. પ્રભા પ્રકાશ જેવો સ્થિરા રત્નના પ્રકાશ જેવો કાંતા તારાના પરા ઉદ્વેગ તણખા જેવો કાષ્ઠાગ્નિના ક્ષેપ તણખા જેવો દીપકના પ્રકાશ જેવો સૂર્યના પ્રકાશ જેવો ચંદ્રના પ્રકાશ જેવો દોષક્ષય | ગુણપ્રાપ્તિ ખેદ અદ્વેષ યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ઉત્થાન તત્ત્વજિજ્ઞાસા તત્ત્વશુશ્રુષા તત્ત્વશ્રવણ યોગાંગ યમ ૨૦૦ For Private & Personal Use Only નિયમ સુખાસન પ્રાણાયામ ભ્રાન્તિ તત્ત્વસૂક્ષ્મબોધ પ્રત્યાહાર અન્યમુદ્ તત્ત્વમીમાંસા ધારણા રોગ તત્ત્વપ્રતિપતિ ધ્યાન આસંગ | તત્ત્વપ્રવૃત્તિ સમાધિ આત્માની દશાને ચાર પ્રકારમાં સંયોજી છે. આ આઠે યોગદૃષ્ટિ છે. ઉપર પ્રમાણે અલ્પબોધથી શરૂ થાય છે તો પણ તે તત્ત્વની સમ્યક્ શ્રદ્ધાપૂર્વકનો બોધ છે. તેમાં રત્નત્રયીનો જ ઉત્તરોત્તર વિકાસ છે. સાધક ક્રમેક્રમે અહિતકર પ્રવૃત્તિ છોડતો જાય છે. અને હિતકર પ્રવૃત્તિની વૃદ્ધિ કરતો જાય છે. એ પ્રમાણે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વના મૂળિયાને નષ્ટ કરતો જાય છે. આથી પરપરિણતિ અને સ્વપરિણતિ, પરરૂપ અને સ્વરૂપની સાચી ઓળખ થાય છે. તેથી પૌદ્ગલિક સુખનું આકર્ષણ ત્યજતો જાય છે. આત્મિક સુખના સત્પુરૂષાર્થ વડે મુક્ત દશા પામે છે. www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy