SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશ્વિક રહસ્યોની ચિંતનયાત્રા ક જ (માધ્યમ : બાર ભાવનાઓ - અન્ય ભાવનાઓ સહિત) " : મા * - આધાર ગ્રંથો ૧. શ્રી શાંતસુધારસ : પૂ. 6. શ્રી વિનયવિજયજી મહારાજ આ વિવેચનકાર : પૂ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ ક ૨, ધ્યાનદીપિકાઃ પૂ. શ્રી કેસરસૂરીશ્વરજી મહારાજ , કાર છે. છે s; છે. જો : - સંપાદક : સુનંદાબહેન વોહોરા છે ભગવાન મહાવીરે આ ભાવનાઓને નૌકાની ઉપમા આપી છે. નોકા સમુદ્રી યાત્રિકોને નિર્વિઘ્ન આનંદપૂર્વક સામે પાર લઈ જાય છે, તેમ આ ભાવનારૂપી નોન સાધને સંસારસાગરની || પેલે પાર મુક્તિથાને પહોંચાડે છે. સાધકે જીવન પર્યંત આ | ભાવનાઓમાંથી કોઈ પણ ભાવનાથી ભાવિત રહેવા પ્રયત્ન ક્રવો. જે સાધક આ ભાવનાઓનું છ માસ સુધી અનપેક્ષણ કરે છે તે || ચિત્ત વિશુદ્ધિ પામીને આંતરિક આનંદને માણે છે. ચિંતનયાત્રા ૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy