________________
દિવ્યકૃપા પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યદેવ
શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
ક શુભાશિષ ક પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
૬ પુણ્યપ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી
૬ પ્રેરણા-માર્ગદર્શન :
૫. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
શ્રુતસર્જનસુકૃતપ્રશસ્તિ અનેકાનેક વિશેષતાઓ અને ભક્તિરસથી પરિસ્કૃત અને અલંકૃત એવા આ “શોભન સ્તુતિ”નામના ગ્રંથરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા
તેમના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવરની પ્રેરણાથી શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા
તથા શ્રી આદિનાથ જૈન સંઘ
તરથી લેવામાં આવેલ છે. પ્રાચીન ગ્રંથોદ્ધારના મહત્વપૂર્ણ કાર્યમાં ટ્રસ્ટના આ યોગદાનની હર્ષિતહૃદયે અનુમોદના કરીએ છીએ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org