SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રતબા ] Nyaya-Kusumanjali an object of worship to gods, human beings and others. He is named Tirthankara as he establishes Tirtha, દેવનું લક્ષણ અને તેની પૂજાના પ્રકાર સર્વજ્ઞ, સર્વ આન્તરિક શત્રુઓ પર વિજય મેળવેલા, ત્રિલોકથી પૂજિત અને સત્ય અર્થના પ્રતિપાદક એને દેવ યા ઈશ્વર કહેવામાં આવે છે. એ દેવને વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, શંકર, જિન, અહંત અને તીર્થકરાદિક અનેક નામોથી વ્યપદેશ કરાય છે. તે મનુષ્યો! તે ભગવાનને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી પૂજે. ”—૩૩ પછી ભગવાનનાં અનેક નામે છે. જેવી રીતે કે – " अईन् जिन : पारगतस्त्रिकालवित् નાગ્રામ પરમેaધીશ્વર: | शम्भुः स्वयंभुभंगवान् जगत्प्रभुતૈર્થશાસ્તર્થ વિનેશ્વરઃ” . (અભિધાનચિન્તામણિ –શબ્દકેપ ) અર્થાત અહંત, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકર્મ, પરમેષ્ઠી, અધીશ્વર, શમ્ભ, સ્વયભુ, જગપ્રભુ, તીર્થકર, જિનેશ્વર, તથા સ્યાદ્વાદી, વીતરાગ, પુરૂષેત્તમ, વિશ્વનાથ, સર્વજ્ઞ, દેવાધિદેવ વગેરે પણ ઈશ્વરનાં નામે છે. વિષ્ણુ” એટલે વ્યાપક, અર્થાત જ્ઞાનથી વ્યાપક. “બ્રહ્મા” એટલે ચૈતન્યવાન, અર્થાત સંપૂર્ણ પ્રકાશવાનું. “મહાદેવ ” એટલે કે દેવ. શંકર ” સુખ કરનાર “જિન”—જીત્યા છે રાગ-પ શત્રુઓ જેણે તે. અહન ” “અહૃતિ પૂમિતિ અન” અર્થાત પૂજવા યોગ્ય છે, એટલે સુર, અસુર, મનુષ્યાદિક વડે જે પૂજાય છે તે અહન, અથવા * સીન કન્નતિ ઈન” અર્થાત રાગ-દ્વેષાદિક શત્રુઓને જેણે નાશ કર્યો છે તે અહંન. “ તીર્થકર – તીર્થ વતીતિ તીર્થ એટલે તીર્થ સ્થાપે છે તે તીર્થકર, 261 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004893
Book TitleNyaya Kusumanjali
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVadilal Dahyabhai Ahmedabad
Publication Year1922
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy