________________
• ]
Nyāya-Kusumānjali.
પૂર્ એટલે પૂર્ણ થવું ત્ મળવું, અને જર્ એટલે ગળવું' અર્થાત્ ખરી "ડવું-જૂદું પડવું આવે! અર્થ ય છે. આ હકીકત આપણા શરીરમાં અને બીજી વસ્તુઓમાં પ્રત્યક્ષ દેખાય છે. અર્થાત્ પરમાણુવાળા નાના મોટા દરેક પદામ પરમાણુની વધઘટ થયા કરે છે. પરમાણુ એકલો પણ સ્થૂળ પદાર્થ સાથે મળે છે અને તેનાથી જૂદા પડે છે, એથ તેને પણ ‘પુદ્ગલ' કહેવામાં વધા નથી. કમ પણ એક પ્રશ્નારના ચિત્ર પમાણુ ખાના સમૂદ્રરૂપ હેાવાથી પુદ્ગલ છે. જેવાં શુભાશુભ કાર્યો કરવામાં આવે છે, તેવા પ્રકારની વાસનાવાળા આત્મા અને છે. આ વાસના એક પ્રકારના વિચિત્ર પરમાણુઓના જથ્થા છે. માતેજ ખીજા શબ્દમાં કમ ' કહેવામાં આવે છે.
ખેડી, સાંકળ વિગેરે પૈાલિક ડાયાથીજ અન્ધનરૂપ બને છે, તેમ કમ પણ વૈદ્ગલિક હાય તાજ બન્ધનરૂપ થઇ શકે અને તેનાથી આત્મા અદ્દે થઇ શકે. અત્ર કાઇ તર્કવાદી એમ કહું કે કામ, ક્રોધ વિગેરે પોદ્ઘાલક નથી, છતાં આત્માને બાંધે છે, તેમ કર્મ પણ પાલિક નહ હાઇ કરી ધનકર્તા કેમ નહિ ઘટી શકે ? તે આનું સમાધાન એમ છે કે ક્રોધાદિ એ ખુદ બંધન નથી, કિન્તુ બન્ધનનિતકુળ (બદ્ધાવસ્થા– પરતન્ત્રતા ) છે. અન્યનજનિત અદ્ધ-અવસ્થા ( પરતન્ત્રતા ) એ તેા પ ્ ગલિક ન હેાય, એ તે બરાબર છે; પશુ તેનુ કારણ તે પાલિક હાવુજ જોએ. જેમ દારૂ પીવાથી ચિત્તની જે વિકળતા ઉત્પન્ન થાય છે, તે, જીરના એક પ્રકારના પરિણામ હેાવાથી પુદ્ગલરૂપ નથી, પશુ તેનું કારણ જે દારૂ તે તેા અવશ્ય પુદ્ગલરૂપ છે, તેમ ક્રોધાદિ, જે એક પ્રકારના આત્માના પરિણામેા છે તે પુદ્ગલરૂપ ન હાઇ શકે, પણ તેના કારરૂપ જે કર્મ, તે તેા પુદ્ગલજ હુઇ શકે.
नेन्द्रियाण्यपि आत्मा
नाक्षाणामपि चेतनाभ्युपगमः सम्यग् यतश्चक्षुषः - प्रध्वंसे प्रथवेत् कुतः स्मरणधी रूपस्य संवीक्ष्यताम् ! | अन्यानि सरणधीरन्यस्य न युक्ते भावाक्षाणि तु चतनात्मकतया जैनेश्वरा मेनिरे || २२ ।। * જુએ, આ બાબત “ સદરત્નાકરાવતારિકા ” ના સાતમા પરિચ્છેદના ૧૯મા સૂત્રની ટીકાની અન્તમાં,
79
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org