________________
( ૨૦ )
શ્રી વીરજિન-સ્તવન શું કહુ કથની મહારી હે રાજ છે શું છે એ દેશી. વાલા વધુ દુખદાઈ હે નાથ, વાત વિતક કહું હારી; વેગે ત્યે વીર બચાઈ હે નાથ, છું હું શરણાગત હારી. છે વા ટેકo ઘણી વેળા ધમાં ગવરા, સાધુ શૈ સાર શું લા; શ્રાવક થઈ ન ધ સરા, સમકિત શુદ્ધ નહિ પાયે. હેવાલ લખ ચોરાશી એનિ લેપાયે, પાપેજ પુરણ પરાયે; કુડાં કૃત્ય બહુ કરી ફસાયે, ગર્વિષ્ટપણે ગુંથાયે. હોપાવાવાર નીચ ઉંચ નહિ પાર પમાયે, વિશેષ વિપદે વિંટા, સાર અસારને સાર ન પાયે, ગણતી કાંઈ ન ગણાયે. હવામા૩ નીચ તૈયતમાં નહિજ અધૂરે, જૂઠ જલપ્યામાં પૂરે; આપ બડાઈ ઈર્ષાદિક રે, મેહ મમત્વમાં સૂરે. હબાવાના દેવ ગુરૂ ધર્મ નહી દીલમાં, મેલ સદા મૂઢ મનમાં શંકાશીલ સહી શ્રત શ્રવણમાં, અમૂઝી એ અંતરમાં. હે માવા પાપ એમ અનેક છે અવગુણજેથી, તરી શકું નહી તેથી, કાજ સરેનહિં તુમવિણ કેથી, ઉદ્વરે રંકને એથી. હે ગાવાવાદ છેરૂ ઉછેરૂ સહી અજાણે, માવિત્ર મન નવિ આણે તેમ લલિતનું તેજ પ્રમાણે, ટાળે દુઃખ આ ટાણે. હવાવાળો ગીતિ–ગણિસે બસના, પુન્યવિજ્યજીના ચમાસ પ્રસંગે
જિનગુણ સાણંદ ગાયા, આપ અંતર લલિત અતિ ઊમંગે. ૧૫
-આ
--
૧ પુન્યવિજયજી મહારાજ તે શ્રી કપૂરવિજયજી મહારાજના ચાર શિષ્યમાં તે પહેલા છે તેઓ ઝિંઝુવાડાના વિશાશ્રીમાળી, અટકે દેશી, પિતા નવલચંદ માતા નવાબાઈ, જન્મ સં. ૧૯૧૮ ભા. સુ. ૧૦ દીક્ષા ૧૯૫૬ વૈ. સુ. ૭ વડી દીક્ષા ૧૫૭ પિષ વ૦ ૧૧. તેમને હાલ પ્રધાન વિજય ને મનેહરવિજય બે શિષ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org