________________
૬૬ આત્મપદેશ. પ્રીતલડી બંધાણીરે (વા) ઓધવજી સંદેશ–એ દેશી. અવિનાશી અલબેલારે વાલા આત્મા,
ફસિ ફેક તું ફરીફરી ભવના ફંદ ક્રોધાદિકે કૂટાણે અનંતા કાળમાં,
વન્ય વિષયે ન વા વન્ય મતિ મંદજે. અ૧ જ્ઞાની ગુણજ્ઞ છતાંએ ગુણ તુજ કયાં ગયો, - કયાં ગયે દર્શન ચારિત્ર વીર્યને કારજે; ઘણું ગુમાવ્યું ઘેર કુમતિની ઘેનમાં,
મેહે મુંઝયાથી મા ચૌગતિમાં માર. અ. મે ૨ ખોયું ઘણું ઘણું ખખ્યું એ ખોટા તંતથી, - અંત ન આ વિભાવે એને એમજે, શાંત સંભાવે સુમતિ સંગત સેવતાં, - નિર્મળ નિશદીન નિજ સ્વભાવે એમજે. અગ ૩ માટે મનમાં સમજ મેળવ શુદ્ધ સુમતિ,
દુરમતિ દૂર કરાયે તેહથી તેમ, સાચું સમકિત સત્વર તુજને સાંપડે,
વળી વિવેકે વિસરી જાશો વહેમ જે. અ. ૪ છ આળપંપાળ સુસંગત સંચરે,
સ્વસ્વભાવે રમે નિત્ય સમતા સંગ; સવને સદ્દગુરૂના સંગે સાધજે,
પરમ સુખ તવ લલિત એહ પ્રસંગ. અ૦ ૫
૬૭ ભાવ સહિતની ભકિત
વાલીડા ચડજે બહારેરે—એ દેશી. ભકિત તે કરને ભારે, સમજી આ શાણ; ભવભયની ભિતી જાવેરે, સમજી આ શાણુ. ભ૦ એ ટેકો ભક્તિ ભાવથી કરતાં, મૂળેથી ચાર મૂકાશે; ચોરાશી લખ ચૂકાશેરે, " . સમ ! ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org