SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ આત્મપદેશ. પ્રીતલડી બંધાણીરે (વા) ઓધવજી સંદેશ–એ દેશી. અવિનાશી અલબેલારે વાલા આત્મા, ફસિ ફેક તું ફરીફરી ભવના ફંદ ક્રોધાદિકે કૂટાણે અનંતા કાળમાં, વન્ય વિષયે ન વા વન્ય મતિ મંદજે. અ૧ જ્ઞાની ગુણજ્ઞ છતાંએ ગુણ તુજ કયાં ગયો, - કયાં ગયે દર્શન ચારિત્ર વીર્યને કારજે; ઘણું ગુમાવ્યું ઘેર કુમતિની ઘેનમાં, મેહે મુંઝયાથી મા ચૌગતિમાં માર. અ. મે ૨ ખોયું ઘણું ઘણું ખખ્યું એ ખોટા તંતથી, - અંત ન આ વિભાવે એને એમજે, શાંત સંભાવે સુમતિ સંગત સેવતાં, - નિર્મળ નિશદીન નિજ સ્વભાવે એમજે. અગ ૩ માટે મનમાં સમજ મેળવ શુદ્ધ સુમતિ, દુરમતિ દૂર કરાયે તેહથી તેમ, સાચું સમકિત સત્વર તુજને સાંપડે, વળી વિવેકે વિસરી જાશો વહેમ જે. અ. ૪ છ આળપંપાળ સુસંગત સંચરે, સ્વસ્વભાવે રમે નિત્ય સમતા સંગ; સવને સદ્દગુરૂના સંગે સાધજે, પરમ સુખ તવ લલિત એહ પ્રસંગ. અ૦ ૫ ૬૭ ભાવ સહિતની ભકિત વાલીડા ચડજે બહારેરે—એ દેશી. ભકિત તે કરને ભારે, સમજી આ શાણ; ભવભયની ભિતી જાવેરે, સમજી આ શાણુ. ભ૦ એ ટેકો ભક્તિ ભાવથી કરતાં, મૂળેથી ચાર મૂકાશે; ચોરાશી લખ ચૂકાશેરે, " . સમ ! ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy