________________
= ૨૧ =
અલખ અગોચર આતમ હારે, દેખાય તે સવિ દુઃખ; આતમની ઓળખ કરવાથી, દૂર કરાશે દુખ. પુન્ય પ્રભાવે. ભંગાઈ ભવની ભૂખ, આપદ જાવે, સ્વસ્વભાવથી સત્ય સુખ. ફાવટ ફાવે; વિભાવે લલિત વિમૂખ, લેખે થાવ, થા સદ્વરતન સન્મુખ. ને ૪
૨૦ મેક્ષે જતાં અંતરાય કારક ચાર વસ્તુ. (વિષયવાસના-ધ-દષ્ટિરાગ ને શાશ્રવણે અરૂચી.)
આને જેશળરાય, પ્રેમ થકી આપણુ મળીયે–એ દેશી. ભાવે તું ભજને ભાઈ, એવા અલખ ધણુને આપે; તે તે ભવ ભયે તારી, સ્થિર તુજ સ્થાપે. ભાવે એ ટેકો કુર છે વિષયનાં કામ, તજ તે વિષય તમામ; બનવું એનાથી બદનામ, નહીં લેઈશ એનું નામ. ભાવે છે ? કુડે ક્રોધ કરને દૂર, પૂરે ક્ષમાયે હૈ પૂર; સહિ ધર શાંતિ સુર, જોગ યુ સધાશે જરૂર. ભાવે. ૨ ધરે કરને દષ્ટિરાગ, ગુણને થઈજા ગ્રાહક લેશન આવે આવે લાગ, મેકે મળી મહાભાગ. ભાવે છે ૩ પૂરે ધરને શાસ્ત્ર પ્રેમ, ખાતે હઈશ તેથી ક્ષેમ; મૂકતાં મિથ્યા શલ્ય વહેમ, રાખે અવિનાશી રહેમ. ભાવે૪ એ આવતાં વિવેક, છૂટો થયે જાણ તું છેક; સાચું શિવસુખ ત્યાં નેક, તેવી લલિત ધરજે ટેક. ભાવે છે ૫
૨૧ આત્મધ્યાન એણી પરે શેઠ કરી જે નર મહિલા, એણી એ દેશી. દીલ પરમાં નહિ દીજે ઓ આતમ, દીલ પરમાં નહિ દીજે રે હે જી
આપે આપને સમરીએ એ આતમ-દીલ એ ટેકો અલખ અગોચર આતમ હારે, એહની ઓળખ કીજે હેજી; મન વચ કાર્ય વશ કરી નરમાંહિલા, ધણીનું ધ્યાન ધરી છે. દીવાલ આશા તૃણુ કરી ઝટ અળગી, સ્વસ્વભાવ વરી જેરે હેજી; સમ સબુરી ને સમતા ધારી, અજપા જાપ જપીજે. એદીવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org