________________
: ૧૦૫ : આયુ તે અંજલિકે જળ ક્યું નિત, છિજત હેલ એસે જર્યું ભે, દેહ અપાવન જન સદા તુમ, કેવળી ભાખિત મારગ સે. ૫
દેહની અસારતા, માટીકા ભાંડ હવે સતખંડ જ્યુ, લાગત જાસ જરા ઠણકા, ઈમ જાણ અપાવન રૂપ અરે નર, નેહ કહા કરીએ તનકાર નિજ કારજ સિદ્ધિ ન હોય કછુ, પરરંજન શેભ કરે ગણકા, ચિદાનંદ કહે જપમાલકું ફેરત, ફેર અરે મનકે મનકા. ૬
લક્ષ્મીની અસારતા અને કૃપણ, માખી કરે મધ ભેરે સદા તે તે, આન અચાનક રહિ ખાવે, કીડી કરે કણકું જિમ સંચિત, તાલુકે કારણ પ્રાણ ગુમાવે; લાખ કારકું જેર અરે નર, કાલેકું મૂરખ સૂમ કહાવે, ધર્યો હિ રહેશે ઈહાં કે ઈહાં સહુ, અંત સમે કછુ સાથ ન આવે. ૭
કેઈ કેઈનું નથી પંથિક આય મિલે પંથમે ઈમ, દેય દિનેક ચહે જગ મેલા, નાંહિ કીશીકા રહ્યા ન રહેગા જ્યુ, કેન ગુરૂ અરૂ કેનકા ચેલા; સાસા તે છીજત હે સુન એસે યું, જાત વહ્યા જેસા પાણીકા રેલા, રાજ સમાજ પડ્યા હી રહે સહુ, હંસ તે આખર જાત અકેલા. ૮
એક એકનું મંડન. ભૂપકા મંડન નીતિ યહે નિત, રૂપકા મંડન શીલ સુજાણે, કાયાકા મંડન હંસજ હે જગ, માયાકા મંડન દાન વખાણે. ભેગીકા મંડન હે ધનથી પુન, જેગીકા મંડન ત્યાગ પિછાને, જ્ઞાનીકા મંડન જાણુ ક્ષમા ગુણ, ધ્યાનીકા મંડન ધીરજ ઠાણે. ૯
શ્રી ચિદાનંદજીના સવૈયા
પટવૃતિએ ખરાબી. મુખમાંહિ રામપે હરામમાંહિ મન ફિરે,
ગિરે ભવફૂપ માંહિ કર દીપ ધારકે; વિષય વિકારમાંહિ રાગી મુખ ઈમ કહે,
મેંતે હું વિરાગી માલા તિલક ધારકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org