________________
: ૭૩ :
ખાટ ખાધી ખુટેલ ખાટી ખ ંતથીરે, એમ સેવ્યાં તે પાપ અઢાર. જુઠ જલ્પી ને બ્રુટ જાળ પાથરીરે, કર્યાં કુડ કપટ તણા કાર. ચે.ર દયા દાનાદિ લેશ નહિ દિલમાંરે, ક્રૂર કુકર્મ કર્યાં કાળા કેર, વૈર ઝેરને વધારી દુઃખ વેઠીયારે, મેળી મુદ્દલન મૂરખે મ્હેર. ચે.૩ ભૂંડી કરી આમ ભવ ઘણા તું ભમ્યારે, વેઠયાં નરકાદિ દુઃખ તે વિશેષ, ત્હારા જોગતનેમારતિહાંથીમન્યારે, લાજ તેનીતું ધરે નહિ લેશ.ચે.૪ પડ્યો. પચેદ્ધિ પરવશે પાપીયારે, તેના ત્રેવીશ વિષયમાં તાર. માહે મુઝીને મેલ્યું સવિ માકળુ રે, ડુલી તેમાં ને થયો દેવાદાર. ચે.પ દેવું ટળવાને દામ મેળ દિલથીરે, શુભ સાચા તું બની જા સરાk, સ નથી સત્ય સુખ સાંપડેરે, મળે માગ્યું ને દુઃખ સવિ માફ. ચે.૬ લ્હાવ લેવાના દાવ લેશ ભૂલમાંરે, ખરે મનુષ્યપણાથી સુખ ખાસ, હીરા હાથે આવેલા હવે હારતાંરે, નક્કી થવાશે અંતમાં નિરાશ. ચે.૭ શુદ્ધ તત્વાદિ સેવ ગુરૂ સંગથીરે, ભલી ભકિતયે ભલા ધરી ભાવ, સ્વસ્વભાવથી પરભાવ છેડજે રે, લાભી લેજે લલિત તે લ્હાવ. ૨.૮
૭૪ કાઈ કાઇનું નથી આત્માપદેશ. જોઇલેજ્યા જગના ખાવા—એ દેશી,
જોઇલે ને ત્હારા ખેલી, તે તે તુજને ચાલ્યા મેલી,-એ ટેક૦ ચાવીશ તીર્થંકર બારે ચક્રી, બધાયે નવ બળદેવા, હરિ પ્રતિહરિ ચાલ્યા હૅતે, ત્રેસઠ શલાકી તેવા. જોઇલે ત્રેસઠ,.... ....દુનિયાના લેશ ન દેવા. જો૦ (૨) ॥ ૧ ॥ હરિશ્ચંદ્રની રહી ન હયાતી, રાવણુ રહ્યો ન રાખ્યું. કારવ પાંડવે કર્યું. પલાયન, સમધ જોઇલે—સમ ધ, શુરા સામત જમરા ચાન્દ્રા, વૈદ જાગીરદારા કહી ઝડપાયા, ગઇ કાઈને ગઇ ન...
શાસ્ત્ર દાખ્યા.
....ભલા ભલાને ભાખ્યા. જો॰ (૨) ૫ ૨ ૫
વકીલ ને વાદી, ન વાંસે ગાદી.
...એએની ન રહી યાદી. જો૦ (૨) ll ૩ li
શી. ૩=૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org