________________
S: ૬૭ : મુસાફરી કરવાની મેટી, ભાતુ લે કાંઈ ભરી, એહી જ અંતે આ કામમાં, વાત વિચારો ખરી. ઊંટ ! ૭ ચેત લલિત તું જા નહિ ચૂકી, ધ્યાન ધણીનું ધરી, સવરતનથી કરી લે સાર્થક, જ્ઞાન ગુરૂથી વરી. ઊંટ છે ૮
૬૬ આત્મપદેશ. માતા ત્રિશલાએ પુત્ર રત્ન જા –એ દેશી. ચાલે ચતુર ચેતન ચેતી ચટપટ ચિત્તમાં,
આ અવસર રૂડે એળે એ નહિં જાય; કાંઈ આતમ કાજે કરીલે શુભ કામનું,
લેખે ત્યારે લેખે ઉભય લેક લેખાય. ચાલો. ૧ જે જન જાગ્યા તે તે જાતે જશ જીતી ગયા.
ઉથા એનું અંતે ઉંધું ઉંઘમાં જાય; માટે મળીયે કે મન શુદ્ધિયે માણજે,
સાચું સદાતે જાણે સઘાયે સુખદાય. ચાલ૦ ૨ કહીં પુરૂષે તે કેવું કામ કરી ગયા,
તેના ગુણના ગીતે ઘેર ઘેર ગવરાય; આવી અવની માંહે અમર આતમ એ થયા,
પાના પુસ્તકમાં પણ તે પુરૂષે પંકાય. ચાલ૦ ૩ આ ભવઅટવી માંહે અપકૃત્યે તું આથડ,
એને અંતર ઉડે કરી લે આપ વિચાર; શું શું કરવું તેને સિધોજ રાતે સૂજશે,
સુજ્યાની સાથે તે સ્વતઃ સ્વાર્થ સુધાર. ચાલે ૪ શરણું સેવે સાચું દેવ ગુરૂ ને ધર્મનું,
એથી આ આપદને જલદી અંત કરાય; સહજે સુખની સમૃદ્ધિ તે સાચી સાંપડે,
તેને લાળ્યો ત્યારેજ લલિત લાભ લેખાય. ચાલે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org