SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 83 ઓગણીસ મારે સ વેએ કુડા કૂમતી મેં ગણી૦ ૮ સાધુ સમુદાયમાં સારા સુહાયા, ગચ્છાધીપતિમાં પાતે ગણાયા, શાસનની સેવા થકી સુખ પાયા, શક ચાલુ પીસ્તાલીશની શાલે, મહામુની સ્વ`પૂરી જઇ મ્હાલે, લલિત લાભ તેવા ગુરૂ પંથ ચાલે; ગણી ૯ આયા, ગણીપદ ઓગણીસ તેવીશે પાયા, ગણી છ કરાયા, Jain Education International ...... ૨૬ વૃદ્ધિચંદજી મહારાજની. (તેમના જન્મ પંજાબ દેશે, રામનગરમાં સ’૦ ૧૮૯. · પાસ શુ૦ ૧૧ માં વીશા એશવાળ, દીક્ષા ૧૯૦૮, અશાડ શુ ં૧૩ વડી દીક્ષા ૧૯૧૨, સ્વર્ગવાસ સ૦ ૧૯૪૯ ભાવનગરમાં. વૈશાખ શુદી છ. ) હુ છુ ઊજાની વાણીયણ, જા દલ્લીને કાર–એ દેશી. શાંત સ્વભાવના સહુ કહે રે, વાલા વૃદ્ધિ ગુરૂરાય, સમરતાં સવી સુખ સોંપજે, નામે નવે નિદ્ધિ થાય. દાદાગુરૂ મારે દીલ વસ્યા, વાલે ગુરૂ મારે મન વસ્યા; મુનિ મારે મન વસ્યા, ગુરૂ મારે મન વસ્યા, દાદો મારે દીલ વસ્યા વસ્યા વસ્યા તે ગુરૂ રાયરે, દાદા ગુરૂ મારે દીલ વસ્યા એ ટેક ૧ વૃદ્ધિ નામે જ વૃદ્ધિ ધણીર, ઠીક થાય ઢાંમા ઠામ, સદા પ્રભાતે સંભારતાં, ગુણી ગુરૂ વૃદ્ધિ નામ. ગચ્છે વૃદ્ધિ ને ગણે વૃદ્ધિરે, વૃદ્ધિ સ ંઘમાં ધ્યાને વૃદ્ધિ ને ધમે વૃદ્ધિ, દયા દાન મહી શા દા૦ ના ૨ વિશેષ, બેશ." દા॰ ।। ૩ ૧ તેમના શિષ્યા—કેવળવિ, ૫૦ ગંભિરવિ, ઊત્તમવિ॰ ૫૦ ચતુર વિ॰, રાજવિ, હેમવિ, વિ૰ ધસૂરિ, વિ॰ તેમસૂરિ, પ્રેમવિ, કપૂરવિ॰, કાઠીયાવાડમાં ઘણાંખરા ઠેકાણે તેમ ભાવનગરમાં તા ખાસ યંતિનું જોર બહુ હતુ, તે શાંત થવામાં અને જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપના થવામાં પ્રતાપ શ્રી વૃદ્ધિને છે. કાઠીયાવાડમાં તેમને ઘણા માણુસા સારી રીતે જાણે છે. ને હાલ પણ વખાણ કરે છે. ભા. ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy