________________
( ૧૩૬)
સેવો ભવિયા વિમળ જિનેશ્વર—એ દેશી દુઃખની દાદ સીમંધર સ્વામી, સાહિબ આપ સ્વીકારે છે. વાલા વિતકની કરૂં વિનતી, ધ્યાનમાં તે પ્રભુ ધારે છે. જે દુખ. ૧ દેવ દયાકર દીલભર દાની, મુજ એ જિન હારે. ભવ અટવીમાં ભલે પધ, માર્ગે મેળી મુજ ઠારે છે. જે દુઃખ૦૨ વધુ દુઃખ તસ વધુ વેદના, આવે ન કહેતાં આજી. એ દુઃખથી ઉદ્ભરવા માટે, આશરે અમને હારજી છે દુઃખ૦ ૩ તું ઉદ્ધારક તારક ધારક, શિર છત્ર સહી હારજી. શરણ એકજ છે અબ હારું, હાય તારે નહિં તારે દુઃખાઈ મહેર કરી ઝટ મુજને તારે, અટવી પાર ઉતારે. વેગે લલિતની વહારે આવી, સ્થિતિ તે શુદ્ધ સુધારોછો દુઃખાપ
સિદ્ધ ભગવાનનું સ્તવન
રાગ ગજલ કવ્વાલી
મુજને એકલે મૂકી, ચતુર ચિત્ત શુ ગયા ચૂકી; જમાવ્યું મેક્ષમાં ભૂકી, મેહિ થ્યા મેક્ષના રાગી ૧ એ ટેક ભીડ શું પડિ ગયા ભાગી, ચટક તેહ ચિત્તશું લાગી; તેહથી જેડિયે ત્યાગી. .. .
મહિને ૨ અનંતા ભવ ભમ્યા ભેળા, મુકી દઈ એ સવિ મેળા, વન્યા ત્યાં આપ આ વેળા . . . ને મહિને ૩ ચૂક મુજ ચિત્તે શું ધારી, નાંખે સવિ નેહ નિવારી, દયા દળ દીલથી વારી, ... ... ... | મેહિવે ૪
૧ સુદામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org