SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) આબૂ તીર્થ. વિમળશાહ–વશાપોરવાડ. તે ગુજરાતના રાજા ભીમદેવના મંત્રીએ વિક્રમ સં. ૧૦૮૮ માં રૂા. ૧૮૫૩૦૦૦૦૦ ના ખરચે શ્રી આદીશ્વરજીનું દેરાસર બંધાવી પ્રભુને પધરાવ્યા. તેજપાલ–પહેલાં ધોળકાના વિરધવળના મંત્રીને પાછનથી ગુજરાતના બીજા ભીમદેવના મંત્રીએ ઈસ્વીસન ૧૨૩૧ ને વિક્રમ સં. ૧૨૮૭માં ચંદ્રાવતીના રાજા સેમસિંહના રાજ્ય વખતે રૂ. ૧૨૫૩૦૦૦૦૦ના ખરચે શ્રીને મનાથનું દેરાસર બંધાવી પ્રભુ પધરાવ્યા. - આ બે દેરાસરના–મૂળ મંદિર તથા મૂર્તિઓને સં. ૧૩૬૬ થી તે ૧૩૬૮ સુધીમાં મુસલમાનોએ તેડી તેની સં. ૧૩૭૮ માં લાખના ખરચે એક મઢારના ને બીજા કેઈ શ્રાવકના હસ્તક પ્રતિષ્ઠા થઈ છે. વિમળશાહના હાથીખાનાની ડાબી બાજુમાં એક મહાવીર સ્વામીનું મંદિર છે. ભીમાશાહ-નું મંદિર ધાતુના પરઘર સહિત ધાતુના આદીશ્વરનું છે. તેમાં ફરીથી સં. ૧૫રમાં પ્રતિષ્ઠા થઈ છે. ચમુખજીનું ત્રણ માળનું મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે, મૂત્તિઓ ભરાવનાર સંઘવી મંડલિક નામ ને સં. ૧૫૧પ ની સાલ છે. અવચળગઢ–ધાતુના ચૌમુખજી છે, બે માળ છે. તે સહસા અને સુસ્તાન નામના બે ભાઈઓએ સં. ૧૫૬૬ ની સાલે પધરાવ્યા છે. ત્યાં ધાતુના કુલ ૧૪ બિંબ છે. કુમારપાળ–અવચળગઢથી દેલવાડા સામાં આવતાં ડાબા હાથ તરફ એક કુમારપાલ રાજાનું બંધાવેલ શાંતિનાથનું દેરાસર છે. પ્રતિમાજી સુંદર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy