SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) રાણકપુર તી. [ધનાશાહ ારવાડે ધાબુ. રાણકપુરનુ કામ એંશી વ ચાલી વિક્ર॰ સ૦ ૧૪૯૬ માં પ્રતિષ્ઠા થઈ. પ્રભુ પધરાવ્યા. આ દેરાસર ત્રણ માળનુ છે, ત્રણે માળે ચામુખ પ્રતિમા શ્રીઆદીશ્વર ભગવાન છે, આ નલિની ગૂક્ષ્મ વિમાનની એક પાંખડીની રચના છે, ૮૪ મંડપ અને ૮૪ ભાંયરાં તેમ ૧૪૪૪ થાંભલા છે. મધુ કામ મકરાણી સક્રેત આરસનું છે. આ તી સાદરીથી ત્રણ ગાઉ દૂર જંગલમાં છે. ] સ્તવન. મન હરણી માહક મૂત્તિ તારી, દેખી દિલ હરખાય; સર્વોત્તમ સુંદર સુરતી સારી, દેખી પારવાળ ધના ધરી લીધે લ્હાવ ઘણા નલિની ગૂલ્મ વિમાન હીક ચિત્ત ઠરે આ વ્હાલુ ચેારાશી ચારાશી 'ડપથી, ચાદસે ચુવાલિશ થ’ભથી; ચામુખ દીસે ચૈાદેિશથી, ચિત્ત હરદમ જોવા ચ્હાય ામના૩ જોડી જડે ન જોતાં એવી, દુનીયે આ દેવળ જેવી; કીધકારીગિરી ત્યાં કેવી, મનડું દેખી મલકાય.મનભા૪ આદીશ્વર જિન અંતર જામી, શુભ રાણકપુરના સ્વામી; નેહે નમે લલિત શિરનામી, પુર કરજો જ્ઞાન પસાયામનાપ Jain Education International પ્રીતે, રાણકપુરમાં બહુ રીતે; સુવિત્તે, ક્રેડિ નવાણું દ્રવ્ય કહાય.ામનાં૧ નામે, કીધ રચના ઉત્તમ કામે; ઠામે, દિલ દેવળથી લાભાયામનાર ગામના એટેક TO For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy