SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( રૂરૂ ) ૩૮ જેમને કર્ણમાં આપના વચન રૂપ મંત્રનું એક પણ પદ પ ડયું છે, તે જ મિથ્યાત્વ રૂપી વિષથી મૂછિત છતાં પણ ( ચિલાતિપુત્ર–તથા રહિણીયા ચેરની પેરે ) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૩૯ કુતીર્થિકનાં આગમ ક્ષણાર્ધ પણ સાંભળ્યાં છતાં આપના વિષે સ્થિર પ્રેમને પ્રગટાવે છે. તેથી તે આપના આગમના જાણકારનું મન હરી શકતા નથી. મતલબ કે પરસ્પર અસબદ્ધ પણુથી અસાર હોવાને લીધે જેમ જેમ તે સાંભળવામાં આવે છે તેમ તેમ યથાર્થવાદી એવા આયનામાં પ્રેમ પ્રગટા વે છે એ વાત યુકતજ છે. ૪૦ વાદીઓ વડે (સવપક્ષમડન વડે–પરપક્ષખંડન માટે) અ સાથે જાએલા અન્ય અન્ય સંલ હાથીઓની જેવા આપના ન ક્ષણમાત્રમાં પ્રતિપક્ષ (શત્રુ) ને વિમુખ કરી નાંખે છે. ૪૧ જે જતિષવિદ્યા પ્રમુખ વચનો વડે અસમંજસ (પરસ્પર સંબં ધ વિનાના પરસિદ્ધાન્ત લાઘા પામે છે તે આપના(અગાધ) સિદ્ધાન્ત સમુદ્રની પાસે માત્ર બિંદુઓના કયા છે. ૪૨ ઝહાજ સમાન આપને ત્યાગ કર્યો છતે પ્રતિસમય આપદાના મુખમાં પડેલા ભવસમુદ્રમાં વિવિધ વિડંબના પામે છે. ૪૩ (હે દેવ! બીજા જીવનું તે શું કહેવું?) અણધાર્યા આવેલા તંદુળિયા-મચ્છના ભવમાં અંતમુહૂર્ત કાળ વસી મેં સાતમી નરકમાં ૬૬ સાગરોપમ વ્યવધાન રહીત વીતાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004877
Book TitleDhanpal Panchashika
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy