SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલ છે. એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હાવા છતાંય ધષ્ટિએ ભારે સખ્ય હતું. એ મને માર્ટમના ન હોય, ઉદાર ન હાય, એક બીજાની જુદી જુટ્ઠી માન્યતાને સહી લેનારા ન હાય તો કઢી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તા અભયદેવની રચેલી વૃત્તિએ શેાધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહાર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતા. જે સમયે પાટણમાં કાઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સવેગીને આદર આપવા અને તેમના ગ્રંથાનું સમગ્ર અવલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કાઈ કાચી છાતીવાળાનું કામ નથી; એ તો મહાપ્રભાવશાલી ધર્માંના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હાવા છતાં ય જે શ્રમણસ ઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સશાધનને કબૂલ રાખ્યું–પ્રામાણિક માન્યું અને તે સ ંશોધનને એક મહેાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે. આમ જોકે અભયદેવના સમયની પરિસ્થિતિ જૈનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચૈત્યવાસી મહાનુભાવ મહાપુરુષોને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતાનું કારણ હતું. શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશાધનની પ્રવૃત્તિથી સતાષ ન માનતાં એથનિયુક્તિ જેવા ચણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩॰સાત હજાર શ્લોકપ્રમાણુ વૃત્તિ પણ રચેલી છે અને તે નામના સાદર ઉલ્લેખ : tr નમઃ પ્રસ્તુતાનુયોગશોધિાયે શ્રીદ્રોળાચાર્યપ્રમુલવષયે ।” ( સ્થાનાંગવૃત્તિ ). ૩૦ જુઓ મૃતિપનિકા, EY Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004868
Book TitleNavangivruttikar Abaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherVadilal M Parekh Kapadwanj
Publication Year1954
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Biography
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy