SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકા ચંપાનગરીમાં કામદેવ શ્રમણેાપાસક પૌષધશાળામાં પૌષધવ્રત પાળતા, બ્રહ્મચર્ય ધારણ કરી, ઢાલને સાથરે રહેલે છે; તેને કાઈ દેવ, દાનવ, કે ગધ વગેરે જૈન સિદ્ધાંતમાંથી ચળાવી શકે તેમ નથી. ઇંદ્રનું એ વચન સહન ન કરતા, તેના મેલને અફળ કરવા તથા તને ક્ષેાભ પમાડવા હું અહીં' આન્યા હતા. પરતુ ઇંદ્રે કહ્યા મુજબની જ ઋદ્ધિ તને ખરાખર પ્રાપ્ત થયેલી છે. હે દેવાનુપ્રિય ! હું મારા અપરાધની વારંવાર ક્ષમા માગું છું. હું ખીજી વાર આવે! અપરાધ નહીં કરું.” આમ કહી, પગે લાગી, તે દેવ વારવાર ક્ષમાં માગતા, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યે ગયા. [૧૧૩] v ૧ કામદેવશ્રાવકે ત્યાર બાદ પેાતાને માધારહિત થયેલા જાણી, પેાતાનું વ્રત શાસ્ત્ર અનુસાર, આચાર અનુસાર, મા અનુસાર તથા જેવું હાય તેવું બરાબર પાળ્યું, શાભાળ્યું અને ચાલુ રાખ્યું. [૧૧૪] તેવામાં ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર ચંપામાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યાં. તેમના આવ્યાના સમાચાર સાંભળી, કામદેવે વિચાયું કે, ભગવાન મહાવીરને વંદન— નમસ્કાર કરી આવીને, ત્યાંથી પાછા ફર્યા બાદ આ પૌષધ વ્રત પૂરું કરું. આમ વિચારી તેણે બહાર જવા ચેાગ્ય શુદ્ધ ૧. ‘નિવસુગમ્’કૃતિ ટુ ! હવે આવાં વિશ્ન એ દેવ વગેરે તરફથી આવવાનાં નથી એમ જાણી. અથવા · નિવિંદ્મપણે ’. ' ૨. મૂળ: પ્રતિમા; જુએ આગળ પાન ૩૬ ઈ. ૩. વાવેતારૂં — ત્રાવયાનિ 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy