________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
૧
મદમાં આવેલા, મેઘની પેઠે ગરજતા, અને મન તથા પવનને પણ ટપી જતા વેગવાળા તે દિવ્ય હાથીએ પણ કામદેવને શીલવતમાંથી ચલિત કરવા, સૂઢ વડે પકડ્યો, આકાશમાં ઊંચે ઉછાળ્યે, પેાતાના તીક્ષ્ણ ་તૂશળે વડે ઝીલ્યે, અને પછી જમીન ઉપર નાખી ત્રણ વાર પગ વડે રોળી નાખ્યું; પરંતુ કામદેવ પેાતાના ધ્યાનમાંથી ડગ્યા નહીં. [૧૦૨-૬]
૪
ત્યારે થાકીને તે દેવે પાષધશાળામાંથી બહાર જઈ, હાથીનું રૂપ તજી, એક મેટા અપૂર્વ ઝેરી સાપનું રૂપ લીધું.” [૧૦૭]
લુહારની ધમણુની પેઠે ફૂંફાડા મારતા, તથા અતિશય તીવ્ર ચંડ રાષવાળા તેણે પણુ, કામદેવને ચલિત કરવા તેના શરીર ઉપર સડસડાટ ચડી જઈ, પેાતાના પૂંછડી તરફના ભાગ વડે તેના ગળા ઉપર ત્રણ વાર ભરડા દીધા, અને પછી વિષપૂર્ણ તીક્ષ્ણ દાઢથી તેના હૈયા ઉપર ડંખ માર્યાં. પરંતુ કામદેવ પેાતાના ધ્યાનમાં સ્થિર રહ્યો. [૧૦૮-૧૧૧]
ત્યારે થાકીને તે દેવ પૌષધશાળામાંથી બહાર નીકળી ગયે, અને ત્યાં તેણે સાપનું રૂપ તજી દઈ, પેાતાનું દિવ્ય
૧. ગુજગુણેમાં ।
-
૨. મૂળઃ દિય = અલૌકિ. ૩, ઉગ્ર ~~ ચડ ધાર વિશ્વવાળા સાપનું,
૪, તેનું મેટું શરીર મેશ તથા ઊંદર જેવું કાળું હતું; તેની છે ઝેરીલી તથા દેધભરી હતી; મેસના ઢગલા જેણે તેના પ્રકાશ હતા; તેની આંખ મહી જેવી લાલ હતી; તેના બે ભેા ચપળતાથી આમ તેમ લબકારા લેતી હતી; પૃથ્વીદેવીની વેણી જેવા તેને આકાર હતા; તથા માટી-પહાળી-વાંકીજટિલ-કા-વિકટ એવી ફણા માંડવામાં તે હૈ!શિયાર હતા. [૧૦૭]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org