________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે પિતાના છ ટંકના ઉપવાસના પારણાને દિવસે તે ગૌતમ પહેલા પહેરમાં સ્વાધ્યાય કરતા, બીજા પહેરમાં ધ્યાન કરતા, ત્રીજે પહેરે ત્વરા–ચપળતા અને સંભ્રાંતિ વિના સ્થિરતાથી મુહપત્તી, પાત્ર, અને વસ્ત્ર (જંતુ ન રહે તેમ) બારીકાઈથી જોઈ લેતા, અને પછી ભગવાનની અનુમતિ લઈ પોતાના ઉપવાસના પારણ માટે વાણિજ્યગ્રામમાં ઊંચનીચ-મધ્યમ કુળોમાં ઘેરઘેરથી ડી ડી ભિક્ષા ભેગી કરવા અર્થે જતા. [૭૭]
એક વખત એ પ્રમાણે ભગવાનની આજ્ઞા લઈ, Kઈપલાસય ચૈત્યમાંથી નીકળી, ઇંદ્રભૂતિ ગૌતમ હળની લંબાઈ જેટલા માર્ગને આગળ જોઈજોઈને જીવજંતુની હિંસા ન થાય તેમ ચાલતા*, અચપળ ભાવે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં ફરવા લાગ્યા. [૭૮]
૧. મૂળ : વૌષી = દિવસ અથવા રાતનો ચોથો ભાગ. ભિક્ષુને બધાં કાર્યો પીરુબી પ્રમાણે કરવાનાં હોય છે. સૂર્યના તડકામાં ઊભા રહી છાયાની લંબાઈ ઉપરથી તે સમય માપવાનો હોવાથી તેને “પૌરુષી' કહે છે. વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક અ૦ ૨૧નું ટિપ્પણુ ૧.
૨. ઘરમુદ્રાન – એક ઘેરથી બધી ભિક્ષા ન લેવી, પણ ઘણું ઘરમાંથી ડી ડી મેળવવી તે.
૩. મૂળ: કુત્તરપટિયા ! બૌદ્ધોમાં પણ ગુનામરૂં પતિ (“સુરનિપાત,” પ્રવ્રજ્યા સૂત્ર) તેમ જ વૈદિક પરંપરામાં પણ સંન્યાસીને માટે સુૉદવા એવો પ્રયોગ છે.
૪. આ વિધિને જેનપરિભાષામાં “ઈસમિતિ” કહે છે. ધેરીમાર્ગે સાવધાનતાપૂર્વક કોઈ જ તુને કલેશ ન થાય તેમ ચાલવું તે “ઈસમિતિ” કહેવાય. સમિતિ એટલે વિવેજ્યુક્ત સમ્યક્ પ્રવૃત્તિ અહીં પણ મૂળમાં ફર્થિ હેમાળે એવો શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org