________________
૨૩
૧. આનદ કર્મબંધન થાય છે, કેવી રીતે તેને રોકી શકાય છે, અને કેવી રીતે તેને ખંખેરી નાખી મોક્ષ પામી શકાય છે, એ પણ તે સમયે છે; હવે તને બીજા કશાની મદદની જરૂર ન રહે, તથા દેવ–નાગ–યક્ષ વગેરે) કેઈપણ તને તારી મર્યાદામાંથી કે શ્રદ્ધામાંથી ચળાવી ન શકે.
પણ તારી તે શ્રદ્ધા-સમ્યત્વ-માં તારે અવિચલિત રહેવું હોય, તે મુખ્યત્વે નીચેની પાંચ બાબતે કે જે સમ્યકત્વને બગાડનાર-અતિચારરૂપ છે, તેમને તું જાણું લે, અને કદી આચરીશ નહી તે જેમકેઃ ૧. (મનની ડામાડોળ સ્થિતિ), ૨. કાંક્ષા (ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી, અને ઘડીકમાં બીજી માન્યતા ધારણ કરવી તે); ૩. વિચિકિત્સા (વ્રત–નિયમ વગેરેનું ફળ મળશે કે નહીં એવી શંકા કર્યા કરવી તે, અથવા જ્ઞાની પુરુષેની ઘણા કરવી તે), ૪. પરપાખંડપ્રશંસા (બીજાના મતની પ્રશંસા); અને ૫. પરપાખંડસંસ્તવ (બીજા મતવાળાઓને સંસર્ગ). [૪૪]
તે જ પ્રમાણે –
૧. યાત્રા =પ્રધાન અર્થાત્ આ પાંચ તે ઉપલક્ષણઉદાહરણરૂપ જ છે; બીજા તે જાતના સમજી લેવા. પછીના બારે વ્રત અને છેવટના સંલેખન વતન અતિચારોની બાબતમાં આ શબ્દ મૂકેલે છે
૨ શંકા અને વિચિકિત્સા વચ્ચે એવા ભેદ બતાવાય છે કે, શંકા તે તાના સ્વરૂપને લગતી હોય છે, ત્યારે વિચિકિત્સા ક્રિયાની બાબતમાં
૩. જોકે આને અર્થ એ નથી સમજવાને કે પિતા સિવાય બીજાના સંપ્રદાય કે ધર્મની નિંદા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org