SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દૃશ ઉપાસકા “ અને કદાચ કોઈ ને ધમમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવા એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે, ઘણા માણસેાને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હાવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતા. ૧ ‘વિત નિરંતર મૃત્યુ તરફ દોડી રહ્યું છે; અને વૃદ્ધાવસ્થા માણસનું રૂપ અને મળ હરી રહી છે. માટે મહાઆરંભવાળાં કર્મોમાં જ ગૂંથાઈ રહેવાનું છેાડી, દીક્ષા લઈ, આ ાર સંસારમાંથી બહાર નીકળી આવે, અને સચમધમ ના સ્વીકાર કરે! ર << ૧૧ “ કાળ ચાલ્યેા જાય છે; કામભાગેામાં એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભેગા નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીએ છેડી દે છે, તેમ વખત આવતાં ભાગા પુરુષને છેડી દે છે. આમ છતાં અત્યારે તમે ભેગા છેડવાને અશક્ત હા, તે! ગૃહસ્થાશ્રમમાં રહીને જ માર પ્રકારના ગૃહસ્થ-ધર્મ આચરા, ધર્મમાં સ્થિત રહેા, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકપા રાખેા. એટલાથી પણ તમે સદ્ગતિ પામશે..૩ “ જેએ મનુષ્યપણું પામી, સદ્બમનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત અની, તે પ્રમાણે આચરણ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણુસા પાણીથી સિ ંચાયેલા અગ્નિની પેઠે પરમનિર્વાણ પ્રાપ્ત કરે છે.”૪ ૧. ઉત્તરાધ્યયનસૂત્ર અ॰ ૩, ૧-૧૦. ૨. સદરઃ અ૦ ૧૩, ૧૫-૨૬. ૩. સદર : અ૰૧૩, ૩૧-૩, Jain Education International ૪. સદરઃ મ૦ ૩, ૧૧-૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy