________________
ઉપસ હાર
અરુણકીલ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૨૭૪]
ઉપસ’હાર
આ દશે ઉપાસકેાએ પંદરમા વર્ષોમાં ઘરના ભાર તજ્યા; અને દશે ઉપાસકે। વીશ વર્ષ શ્રમણાપાસક તરીકે વાઁ. [૨૭]
દશે જણે શ્રાવકની અગિયાર પ્રતિમા પાળી; દશે જણા છેવટે સાઠ ટકના ( એક માસના ) ઉપવાસથી મરણુ પામ્યા; અને દશે જણ સૌધમ દેવલેાકમાં ચાર પડ્યેાપમ વ જેટલું આયુષ્ય ગાળી, મહાવિદેહવાસ પામીને સિદ્ધિ મેળવશે. [૭૭]
૧૦૯
[રાજના એક લેખે આ દશ અધ્યાયે દશ દિવસે વંચાઈ રહે પણ બે દિવસમાં આ અંગ વાંચવાનું પૂરુ કરવાની પણ પરવાનગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org