________________
૫. ચુલશતક એટલે, “આ કેઈ અનાયબુદ્ધિવાળે પુરુષ આવાં અનાર્ય પાપકર્મો મારી સામે કરે છે; તે હવે જરૂર મારા પૈસા રાજમાર્ગ ઉપર લઈ જઈ વહેંચી દેશે, માટે મારે તેને પકડી લેવું જોઈએ,” એમ વિચારી ચૂલણપિતાની જેમ ચુલ્લશતક ઊડીને ઊભે થયે, અને પેલા દેવને પકડવા ગયે. એટલે તે દેવ એકદમ આકાશમાં ઊડી ગયે, અને ચુલ્લશતકના હાથમાં માત્ર થાંભલે આવ્યે. તેથી તેણે મોટા અવાજ સાથે કોલાહલ કરી મૂક્યો. [૧૧]
તેને કોલાહલ સાંભળી, તેની બહુલા ભાયં જાગીને તેની પાસે આવી, અને આમ કેલાહલ કરવાનું કારણ તેને પૂછવા લાગી. [૧૬૧]
ચુલ્લશતકે તેને પોતે જોયેલી બધી વાત કહી સંભળાવી. તે સાંભળી બહુલાએ તેને કહ્યું કે, અહીં કેઈ માણમ આવ્યા નથી, કે કેઈએ તમારા એક પુત્રને માર્યો નથી. તમે કેઈ બિહામણું દશ્ય જોયું હોય એમ લાગે છે, તથા તેને કારણે તમે વ્રત-નિયમ–પષધથી ચલિત થયા છે. માટે તમે એ દેષનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી વાર વ્રત સ્વીકારી, જેમ રહેતા હતા તેમ રહે. [૧૬૧]
ચુલ્લશતકે બહલા ભાર્યાની વાત વિનયથી સ્વીકારી. તેણે ચલણીપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરી, વ્રત-નિયમ-પૌષધને ફરી સ્વીકાર કર્યો. [૧૬૨]
આનંદની પેઠે તેણે પણ પછી શ્રમણે પાસકની અગિયારે પ્રતિમાઓ સારી રીતે પાર કરી. છેવટે કામદેવ શ્રમણેપાસકની પેઠે મારણાંતિક સંખના સ્વીકારીને, સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org