________________
૫. ચુલશતક માટે થયા પછી પોતે જેમનું રક્ષણ કરતા હતા, તે પણ તેને બચાવી શકતાં નથી.
અથવા અસંયમથી કેટલીક વાર તેને રોગો થાય છે. અથવા જેઓની સાથે તે લાંબા કાળથી રહેતો હતો, તે પિતાનાં માનેલાં માણસો પહેલાં જ તેને છોડીને ચાલ્યાં જાય છે. આમ તેઓ તેના સુખનું કારણ થઈ શકતાં નથી, કે તેને દુઃખમાંથી બચાવી શકતાં નથી; તેમ તે પોતે પણ તેઓને દુઃખમાંથી બચાવી શક્યું નથી. દરેકને પોતપોતાનું સુખ કે દુઃખ જાતે જ ભેગવવું પડે છે,
તે જ પ્રમાણે, જે ઉપભેગસામગ્રી તેણે સગાંસંબંધીઓ સાથે ભોગવવા માટે મહાપ્રયત્ન તથા ગમે તેવાં કુકર્મો કરીને એકઠી કરી હોય છે, તે ભેગવવાને અવસર આવતાં કાં તે પિતે રેગથી ઘેરાઈ જાય છે, કે તે સગાંસંબંધી જ તેને છોડીને ચાલ્યાં જાય છે, કે તે પોતે તેઓને છોડીને ચાલ્યા જાય છે.
અથવા કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયા વહેચી લે છે, ચાર ચરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પિતે જ નાશ પામે છે કે અગ્નિથી બળી જાય છે. આમ સુખની આશાથી ભેગી કરેલી ભેગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. પરંતુ મેહથી મૂઢ બનેલાં મનુષ્ય તે જાણતાં નથી.
. “આમ કઈ કેઈનું રક્ષણ કરી શકતું નથી, કે કઈ કેઈને બચાવી શકતું નથી. દરેકને પોતાનાં સુખદુઃખ જાતે જ ભેગવવાં પડે છે. માટે જ્યાંસુધી પિતાની ઉંમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇંદ્રિયેનું બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org