________________
RICHIDS
1 પ્રકાશન પાર્થિવારિક સમાચાર
सन्मार्गेणैव गन्तव्यं, नान्मार्गेण कदाऽपि हि । सन्मार्गाज्ञायते सिद्धि-रुन्मार्गाद्भववर्द्धनम् ।।
બુદ્ધિમા તે જ છે. સાચાખોટાની પરીક્ષા કરે
સન્માર્ગ પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ,
રીઝીટ રોડ, અમદાવાદ-380007, સેન : 2535 202
E-mail : sanragpoicernet.net ફેક્સ : 3539 389
00000
પાક્ષિક)
સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચાર
પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે
દર પંદર દિવસે
ગુજરાતી અને હિન્દી ભાષામાં જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક
600000000000
દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું સમ્ભાર્થ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે.
વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે.
તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માર્ગના ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે.
વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઑફસેટ પ્રિન્ટીંગમાં છપાતું જન્માર્થા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે.
માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યંત ઘેર બેઠાં મેળવો.
Jain Education International
સભાર્થ પ્રકાશત
જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp @icenet.net માત્ર ૧૦૦૦/-રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org