________________
બુદ્ધિાળ તે જ છે. સાચા-ખોટાની પden કરે
૪. ==essional સારાણા પ્રકાશન પાર્તિવાહિક સમાચાણ કરવાવાઝcesses
सन्मार्गेणेव गन्तव्यं, नान्मागंण कदाऽपि हि । सन्मार्गाज्ञायते सिद्धि सन्मार्गाववद्धनम् ।। તેમના પ્રકાશન : એન આરાધના ભવન ટ્રસ્ટ, પછીયાની પોળ,
દર પંદર દિવસે ડીઝીટ સંડ, અમદાવાદ-!. ફોન : 2535 2872
ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail:
[email protected] o*: 2539 2789
જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક
જન્મા પ્રકાશન પારિવારિક જમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું જાળ પાક્ષિદ જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે.
વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે.
તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. જન્માતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે.
વર્ષે ૩૦૦થી વધુ પાનાં A4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સભા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એક જ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠાં મેળવો.
જના પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail :
[email protected] મગ 1000/- ૩.માંજિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org