________________
બંધનમુક્તિનો સંદેશ
સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને ૩૫૦૦ આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર, બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાટચ યુક્તિઓથી સભર આગમ આધારિત પ્રવચનધારા, ૨ોજ સવારે ૧૦ના ટકોરે થતો ‘બુજ્જિજ્ઞ’ - બોધ પામો નો આપ્તનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ.
સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે તેમજ શ્રી સુધર્માસ્વામીજીઅને શ્રી જંબુસ્વામીજી વચ્ચે થયેલ સંવાદ... સૂરિવરોની પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા છીએ.
પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર ઝીલીને
રાજનગર-અમદાવાદ નિવાસી
સ્વ. શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ – સ્વ. સવિતાબેન શનાલાલ દલાલ સ્વ. શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ – સ્વ. શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન
સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે અ. સૌ. રશ્મીબેન નિતીશભાઈ દલાલે સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ
૧૦૪૧ સળંગ આયંબિલ કરી સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને
બૅરીસ્ટરના આત્મશ્રેયાર્થે શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ,
અર્પણ કરેલ. વર્ધમાનત૫-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ
શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની
વિવિધ આરાધનાઓ
નિતીશ શનાલાલ દલાલ
નિરવ-અ.સૌ. હીના, સુજલ-અ.સૌ. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન
Jain Education International
3
For Private & Personal Use Only
5
www.jainelibrary.org