SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧. કર્મ પકૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળ) Jain Education International ૬િ ૨૬ દિ૨ ીિ For Private & Personal Use Only શ્રી પન્નવણા સૂત્ર પદ ૨૩, ઉ. ૨ પ્રકૃતિ કર્મની પ્રકૃતિનું નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ આબાધાકાળ (૧૪) ૫ જ્ઞાનાવરણીય, ૪ દર્શનાવરણીય, ૫ અંતરાય એ ૧૪. (૧) સમુ. જીવ, સંજ્ઞી પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત ૩૦ ક્રોડાકોડી સાગરોપમાં ૩૦૦૦ (૨) એકેન્દ્રિય ૩/૭ સાગરમાં પત્યનો અસં.મો ભાગ ઊણી ૩/૭ સાગરોપમની વર્ષ (૩) બેઇન્દ્રિય ૨૫ સાગરના ૩૭ ભાગમાં ૫. અ. ઊણી | ૨૫ સાગરના ૩૭ ભાગ, (૩) તે ઇન્દ્રિય ૫૦ સાગરના ૩/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગરના ૩/૭ ભાગ, (૪) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૩૭ ભાગમાં " સો સાગરના ૩૭ ભાગ (પ) અસંજ્ઞી પંચેન્દ્રિય ગૃહજાર સાગરના ૩૭ ભાગમાં " | હજા૨ સા.ના ૩/૭ ભાગ (૬) |પ નિદ્રા (દર્શનાવરણીયકર્મની), ૧ અશાતા વેદનીય એ ૬. (૧) સમુ. જીવ થી અસંજ્ઞી પં./૧ સાગરના ૩/૭ ભાગમાં પલ્યનો | ઉત્કૃષ્ટ ઉપરવત્ અલગ [૩OOO અસંખ્યાતમો ભાગ ઊણી અલગ જાણવી. વર્ષ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ www.jainelibrary.org જે કર્મની જેટલા ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય છે તે કર્મનો તેટલા જ ૧૦૦ વર્ષનો આબાધાકાળ હોય છે. જે કર્મની સ્થિતિ ક્રોડાક્રોડી સાગરોપમની અંદર છે તેનો આબાધાકાળ અંતર્મુહૂર્ત હોય છે. આયુષ્ય કર્મનો આબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનો ત્રીજો ભાગ છે. (પન્નવણા સૂત્ર ટીકા ૪૭૮ – ૪૭૯)
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy