SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેત્રીસ બોલ નહિ. ૪ સ્વધર્મનું અદત્ત લેવું નહિ. પ સ્વધર્મીની વૈયાવચ્ચ કરવી. ચોથા મહાવતની પાંચ ભાવનાઃ ૧ સ્ત્રી, પશુ, નપુસકવાળા સ્થાનકને સેવવું નહિ. ર સ્ત્રી સાથે વિષય સંબંધી કથા વાર્તા કરવી નહિ. ૩ વિષય કે રાગદૃષ્ટિથી સ્ત્રીનાં અંગ, અવયવ નીરખવા નહિ. ૪ પૂર્વગત સુખ ક્રીડા સંભારવા નહિ. પ સ્વાદિષ્ટ, બળવર્ધક આહાર જમવો નહિ. પાંચમા મહાવતની પાંચ ભાવના : ૧ સારા શબ્દ ઉપર રાગ ને માઠા શબ્દો ઉપર દ્વેષ કરવો નહિ. ર સારા રૂપ ઉપર રાગ ને માઠા રૂપ ઉપર દ્વેષ કરવો નહિ. ૩ સારી ગંધ ઉપર રાગ ને માઠી ગંધ ઉપર દ્વેષ કરવો નહિ. ૪ સારા રસ ઉપર રાગ ને માઠા રસ ઉપર ટૅપ કરવો નહિ. ૫ સારા સ્પર્શ ઉપર રાગ ને માઠા સ્પર્શ ઉપર લેપ કરવો નહિ. ૨૬. છવ્વીસ પ્રકારે દશાશ્રુતસ્કંધના, બૃહત્કલ્પના ને વ્યવહાર સૂત્રનાં અધ્યયન. દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહકલ્પના ૬, વ્યવહારનાં ૧૦ અધ્યયન છે. કુલ ૨૬ અધ્યયન છે. ૨૭. સત્તાવીસ પ્રકારે અણગારના ગુણ : ૧ સર્વ પ્રાણાતિપાતથી વિરામ, ર સર્વ મૃષાવાદથી વિરામ, ૩ સર્વ અદત્તાદાનથી વિરામ, ૪ સર્વ મૈથુનથી વિરામ, પ સર્વ પરિગ્રહથી વિરામ, ૬ શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, ૭ ચક્ષુ ઇન્દ્રિય નિગ્રહ, ૮ ઘાણેન્દ્રિય નિગ્રહ, ૯ રસેન્દ્રિય નિગ્રહ, ૧૦ સ્પશેન્દ્રિય નિગ્રહ, ૧૧ ક્રોધવિજય, ૧૨ માનવિજય, ૧૩ માયાવિજય, ૧૪ લોભવિજય, ૧૫ ભાવસત્ય, ૧૬ કરણ સત્ય, ૧૭ યોગસત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦ મનસમાધારણતા, ર૧ વચનસમાધારણતા, ૨૨ કાયસમાધારણતા, ૨૩ જ્ઞાન, ૨૪ દર્શન, ૨૫ ચારિત્ર, ર૬ વેદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy