SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વારા પાંચમો સત્તા દ્વાર પહેલા ગુણઠાણાથી તે અગિયારમા ગુણઠાણા સુધી આઠ કર્મની સત્તા. બારમે ગુણઠાણે કર્મની સત્તા તે ૧ મોહનીય વર્જીન. રમે, ચિદમ ગુણઠાણે ૪ કર્મની સત્તા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઇતિ પાંચમો સત્તા દ્વાર છઠ્ઠો બંધ દ્વારા પહેલા ગુણઠાણાથી તે સાતમા ગુણ. સુધી ત્રીજું ગુણઠાણું વર્જીને 9 અથવા ૮ કર્મ બાંધે અને જે સાત બાંધે તો આયુષ્ય વર્જીને. ત્રીજે, આઠમે નવમ ગુણ. ૭ કર્મ બાંધે તે આયુષ્ય વજીને. દશમે ગુણ. ૬ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય વર્જીને. અગિયારમે, બારમે, તેરમે ગુણ. ૧ સાતા વેદનીય બાંધે. ચૌદમે ગુણ. અબંધ. ઇતિ છઠ્ઠો બંધ દ્વાર સાતમો વેદ અને આઠમો ઉદય દ્વાર પહેલા થી દશમા ગુણ. સુધી ૮ કર્મ વેદે ને 4 કર્મનો ઉદય. અગિયારમે, બારમે ગુણ. ૭ કર્મ વેદે ને ૭ નો ઉદય મોહનીય વને તેરમે, ચૌદમે ૪ કર્મ વેદે ને ૪ નો ઉદય તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઈતિ સાતમો વેદ, આઠમો ઉદય દ્વાર નવમો ઉદિરના દ્વાર પહેલા ગુણ. થી છઠ્ઠા ગુણ. સુધી છ-સાત કે આઠ કર્મની ઉદિરણા. છ ની કરે તો આયુષ્ય, વેદનીય વર્જીને. સાતની કરે તો આયુષ્ય વર્જીને. સાતમે, આઠમે તથા નવમે છ કર્મની ઉદિરણા થાય તે આયુષ્ય અને વેદનીય વર્જીને. દશમે છે અથવા પાંચની ઉરિણા થાય, છ ની થાય તો આયુષ્ય ને વેદનીય વજીને અથવા પાંચ કર્મની ઉરિણા આયુષ્ય, વેદનીય ને મોહનીય વર્જીને. અગિયારમે પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy