SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] શુદ્ધ ધર્મ પ્રતિત્તિ કમિ એ વખતે અહિં, સંવેગી મુનિ વિહાર અભાવે જણાય; ભક્ષાભક્ષ આચાર વિચાર સુધારતા, એહ વખત અહિંયા વૃદ્ધિચંદ મુનિરાયજે. ઉપગારી ૧૮ ક્ષેત્ર સુધારવા યોગ્ય સરલ જેઈ શ્રાવકો, ધ્યાનમાં રાખી ભાવનગર મુનિ જાય; દુર્લભ” દસિસન એહ પ્રભાવિક મુનિના, ચાહે અહિંનો વેલાસર સમુદાયજે. ઉપગારી. ૧૯ ૨ ચાવડા, ઢાળ ત્રીજી. ( મન મેહનજી જગતાત વાત સુણે જીનરાજજી રે.....એ રાગ. ) એહ સમય મુનિ વૃદ્ધિચંદ, વળા શહેરથી વિચરતા રે; ભાવનગર ઉપર થઈ તુર્ત, પાલીતાણામાં પધારતા રે. એહ૦ ૧ એ આંકણું. વિકમ એગણી બત્રીશ, માસું એ તીરથ કરે રે , જેનશાળાની જરૂર જણાય, તીર્થ સ્થાને એહ અવસરે રે. એહ૦ ૨ દલપતભાઈ દ્વારા વાત, બાબુને એહ જણાવતા રે; બુદ્ધિસિંહ બાબુ સાહેબ, મુર્શિદાબાદ એ જાણતા રે. એહ૦ ૩ કરે આપ ખર્ચ કબુલ, બાબુ સાહેબ ઉલ્લાસથી રે; જેન શાળાએ તીરથે સ્થપાય, આવરસે મુનિ પ્રયાસથીરે. એહ૦ ૪ જેના બાળકોને અભ્યાસ, સગવડતા કરિ આપતારે, વિતતા અહિં ચાતુમસ, ભાવનગર ગયા વિચરતારે. એહ૦ ૫ વિક્રમ ઓગણ તેત્રીશ, ચોત્રી, પાત્રીશ, ત્રણે થતારે, ભાવનગર ચેમાસા એહ, શાસ્ત્રો અનેક વિસ્તારે, સવિશેષ જ્ઞાન મહારાજ, સંપાદન કરે એહથીરે, મેળવવા અનુભવ જ્ઞાન, વધતી જતી રૂચિ તેહથીરે. એહ૦ ૭ શુદ્ધ અધ્યાત્મનું સ્વરૂપ, સમજ્યા હતા વૃદ્ધિચંદ મુનિરે; ચિંતવનમાં કાયમ એહ, સ્વરૂપ તણી રેતી હતી ધુનિ. એહ૦ ૮ એહ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy