SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક ] ગુરૂભાઈ અગાઉ છ માસ, નિકળ્યા એહ એકાકિ ખાસ; ઓગણું ત્રીશ માંહે તે વાર, આવ્યા રાજનગર મોજાર. - ૧૪ ઉપગારી મુનિ બુટેરાય, વડિ દિક્ષા દેતા તસ આંય, ખાંતી વિજય મુનિ નામ સ્થપાય, વૃધિચંદજી મુનિના ગુરૂભાય. ૧૫ શુદ્ધ પંથ સંવેગે વશ્યા, જ્ઞાન ગુણ તપસ્યામાં વધ્યા; છઠ્ઠ છઠ્ઠ તપથી પારણું આંય, ઘણા વર્ષ કરતા મુનિરાય. આત્મારામ સાથે હતા જેહ, ઉતાવળા રિખે ચ્યા તેહ, વિતતા એગણી ત્રીશ ચોમાસ, તજવાને ઢંઢક મત પાસ.. હુશીયારપુરથી કરતા વિહાર, સેળ સાધુ સાથે તે વાર; ઢંઢક વેષ તજે તે વાર, મુહપતિ ત્રેડતા મા મેજાર, ૧૮ આત્મારામ સહિત મુનિરાય, અનુક્રમે રાજનગરમાં જાય; શુદ્ધ પંથ રૂચિયે ચિત્ત ઠર્યા, દલપતભાઈ વડે ઉતર્યા. શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ આય, કરતા શાન્તિ સાગર મુનિરાય, મત એકાંત ઠસાવતા જાય, શ્રાવક તેહથી ઘણુ ફસાય. શાન્તિસાગર મુનિસાથ આ ઠામ, ચરચા કરે મુનિ આત્મારામ વાદ વિવાદ કુશળતા ભર્યા, નિરૂત્તર શાંતિસાગરને કર્યા. જેતા એહને જ્ઞાન પસાય, શંઘ સર્વ હર્ષિત બહુ થાય; મુખ્ય કાર્ય આ વખતે આંય, તપગચ્છમાં કઈ મુનિરાય. શુદ્ધ આચાર વિચારે કળાય, વડિદિક્ષા તસ પાસે થાય; અનૂભવ રાખતા એ મન માંય, મહાતિર્થ સિદ્ધાચળ જાય. તિર્થાધિપતી ભેટતા આંય, આાદિત અતિશય થાય; ભાવનગર થઈ પાછા જાય, રાજનગર માંહે મુનિરાય. નિર્ણય આ વખતે અહિં થાય, ગુરૂ કરવા મુનિ બુટેરાય, ઘણું મુનિને સાથે આંય, માટે દિક્ષામહાચ્છવ થાય. - ૨૫ કેટલાક અન્ય સ્થળેથી આંય, મહોચ્છવપર આવ્યા મુનિરાય; તેમજ ભાવનગરથી જાય, મહાચ્છવપર વૃદ્ધિચંદજી આંય. ૨૬ એગણું એકત્રીશ જાર, શુભ મુહુર્ત ગ્રહિ તે વાર; મેટા મહેચ્છવ પૂર્વક આય, આત્મરામ આદિ મુનિરાય, ૨૭ ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy