SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭ . || ૩૦ || [ ૭૪ ] વવા વાસી વિદળાદિ વાર, એ છે, અનાચારને કાર; વિવેક ચક્ષુએ કર વિચાર, વવા મે ૨૬ શશ શલ્ય નહિ દૂર કરાય, અંતરને આઘાત ન જાય; તેથી તુર્ત તસ કરો ઉપાય, શશા. ષષા પટ ખંડ શું સમજાય, એમાં પણ અનાર્ય ગણાય; આર્યમાંજ ઉત્તમ જન થાય, ષષા. સસ્સા સામાયિક કર સુસાર, બત્રીશ દેષ રહિત બસ ધાર; પમાય એથી ભવને પાર, સસા છે ૨૯ છે હહૂહા હાથે કર્યું તે સાથ, ઘણી જ ગુણકારક એ છે ગાથ; એથી ઉલટ ભીડ નહિ બાથ, હતા. ક્ષક્ષક્ષા ક્ષય તેને કર ખાસ, જે કર્મોને ઝાઝો ત્રાસ; પાડે જે ચી ગતિને પાસ, ક્ષક્ષા જ્ઞજ્ઞા જ્ઞાનીશું ગોઠ કરાય, આત્માને જ તરવા ઉપાય; સત્વર તે મેળે સુખદાય, જ્ઞજ્ઞા અચ આ પડિમા વહે અગિયાર, શ્રાવક અર્થે કહ્યો છે કાર; એક બે કે સર્વે અવધાર, અઆ૦ ૩૩ છે ઈઈઈ ઈશ્વર જગકર્તા નહીં, કર્તા કર્મ તે માને સહી; કર્યું કમ તે જાવે કહીં, ઈઈ.. | ૩૪ ઊઊઊ ઊંડા પાણી ન પેશ, લાભનો તિહાં છે નહિ લેશ; બુધે બેલતા આરે બેશ, ઉઊ૦ રૂડું રૂઢી રાખે સુસાર, કુરૂટીન કઢાવી કાર; સુખકર તવ હવે સંસાર, રૂરૂં . છે ૩૬ / શ્રાદ્ધ શ્રેણી ગણ સુખકાર, અવલેકે તે વારંવાર; લલિત લાભ લખ તેની લાર, શ્રાદ્ધ ૩૧ છે || ૨ | છે ૩૫ | ( ૩૭ શ્રાદ્ધ સાધ શ્રેણી પાંચમી. રાગ ઉપરનો કક્કા કાંઈક કરેલે કેલ, કર તાલી કે મુખને બોલ; પૂરણ પાળે ગણે અમલ, કકારા ૧ પાંચ. ૨ શલાકી. ૩ ડાહ્યા. ૪ વચન. ( ૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy