SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૩ ] અથશ્રી સપ્તમ પરિછેદ ઉપસંહાર (હવે અવસર જાણી કરીયે સલેષણ સાર.........એ રાગ), પકત બે વ્યાધિ, વડે અશક્ત ગુરૂરાય, ઉપરાંત છાતીનો દુખા થઈ જાય; ઓગણી અડતાળીશે શંઘ, શિષ્ય ગભરાય, ફેટેગ્રાફ લેવા તસ ભકતની ઈચ્છા થાય. અપૂર્વ નિરાભિમાન દશા ગુરૂરાય, ધરતા ના પાડે પણ આગ્રહથી લેવાય; જીવન ચરિત્ર તસ લખવા ઈચ્છા થાય, તે પણ ગુરૂરાજની ઈચ્છા વિણ લખાય. પછી વ્યતિત હકિકત સમજી જતા પણ તેહ, કેવામાં અટકતા અપૂર્ણતા રહેલી એહ; અરે ? શ દ ન ઉચ્ચર્યા, વ્યાધિ સમય પણ જેહ, અરિહંત, સિદ્ધ, સાહ, શબ્દ ઉચ્ચારતા તેહ. ઓગણી એગણ પશ્ચાએ એ ગુરૂરાય, પ્રતિબોધ આપતા કાર્ય શુભ અહિ થાય; ઉજમણું મહેચ્છવ સંઘ સિદ્ધગિરિ જાય, એ વહન વડદિક્ષા પણ શિષ્યને થાય. જન્મ ધારણ પંજાબમાં કરતાં એ ગુરૂરાય, પણ દિક્ષા પછી ત્રણ વરસે આવ્યા આંય; ઉપગારી ગુર્જરને કાઠીયાવાડમાં થાય, વિશે તેમાં પણ ભાવનગર હિતદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy