SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનગરમાં જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન એ એમના જીવનનું છેલ્લું કાર્ય હતું. શાળા ખુલ્લી મૂકવામાં આવ્યાબાદ વ્યાધિએ એકદમ જોર પકડયું. અપૂર્વ સમતાથી એ વ્યાધિ સામે આત્મજાગૃતિની જ્યોત જગાવીઃ “અરિહંત, સિદ્ધ,” આદિ પવિત્ર શબ્દના ઉચ્ચાર શરૂ કર્યા. સંપૂર્ણ સમાધિમાં આત્મા લીન થયે. ૧૯૪૮ ના વૈશાક શુદિ ૭ ની રાત્રીના નવ વાગે ૧૯ વર્ષ અને પિણાચાર માસે નશ્વર દેહને એ પવિત્ર આત્માએ ત્યાગ કર્યો. ભાવનગરના આંગણે એ સ્થલ-દિપક બૂઝ, ભાવ-દિપકની જેત ચોમેર પ્રસરી રહી. મુનિ કેવળવિજયજી, મુનિ ગંભીરવિજયજી, મુનિ ઉત્તમવિજયજી, મુનિ ચતુરવિજયજી, મુનિ રાજવિજયજી, મુનિ હેમવિજયજી, મુનિ ધર્મવિજયજી, મુનિ નેમવિજયજી, મુનિ પ્રેમવિજયજી અને મુનિ કપૂરવિજયજી એ એમને શિષ્ય સમુદાય. આ સિવાય તેમના હસ્તે, અને એમના ઉપદેશથી બીજી ઘણે દીક્ષાઓ અપાણી છે. એમના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયની જાણ માટે વંશવૃક્ષ કરેલ છે તે આ સાથે છે તે જોવાથી સમજ પડી આવશે. જ છે. જો ૪. ન ના પાન નક : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy