SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] કર્તા પ્રયત્ન વ્યથાની, શાન્તિ માટે જોઈએ તેવા ભક્તજને સાવધાનપણેથી, કરવા લાગ્યા સેવા. પરમ ૧૦ અનુભવ જ્ઞાન નિમગ્ન ગુરૂજી, એ સમયે થઈ જાતા; જેવાતું હતું હાય ન જાણે, ઉપસમ રસમાં ન્હાતા. પરમ૦ ૧૧ પ્રકરણ આદિ ઉપર પોતાની, પૂર્ણ રૂચિ હતી જેમાં. સંભળાવતા, સાંભળતા, પિતે પણ, ધ્યાન દઈને તેમાં. પરમ૦ ૧૨ ચઉસરણ પન્નાનું શ્રવણ તે, વારંવાર ગુરૂકર્તા, વ્યાધિ પ્રબળતાવડે બોલવાની, શક્તિ ન પૂરણ ધર્તા. પરમ ૧૩ તે પણ કઈ કઈ ગાથાને, અર્થ વિસ્તારે જણાવે; ર૩ નિ ધબ્બા ગાથાને, અર્થ સરસ સમજાવે. પરમ૦ ૧૪ તે વખતે આલ્હાદ પિતાને, એહ દિલમાં આવે; વર્ણન કરવું અશક્ય છે તેનું, ઉત્તમ ભાવના ભાવે. પરમ ૧૫ વ્યાધિ અત્યંત વ્યથાકારક પણ, સમતા અપૂર્વ જે ધર્તા; વિરૂદ્ધ સ્વભાવને વેગ સમાન એ, હેય ન જાણે કર્તા. પરમ૦ ૧૬ આયુષ્ય સ્થિતિ સમાપ્ત થયે, કરિયે કોટિ ઉપચારે; ફાયદે કાંઈ કરિ ન શકે, વ્યવહારિક એ ઉગારે. પરમ૦ ૧૭ વચન સિદ્ધ કરવા એ માટેજ, વ્યાધિ જોર વધારે વૈશાક શુદ સપ્તમી દિન શ્વાસનું, જોર વધેલું ભારે. પરમ ૧૮ અહાર પાણી સાધુ સાધ્વીઓ, એ દિવસે સહુ ત્યાગે; બેસી રહ્યા ગુરૂ રાજની સન્મુખ, દ્રષ્ટિ સર્વની લાગે. પરમ ૧૯ પરિણામે તેજ દિવસ રાત્રીના, સાડા નવ જ્યાં વાગે. અશુચિના ભંડાર રૂ૫ નર, દેહને ત્યાગવા લાગે. પરમ ૨૦ સંપૂર્ણ સમાધિમાં અરિહંત, સિદ્ધ, સાહુ એ શબ્દ અવાજે; મનુષ્ય દેહ ઉચ્ચાર એ કરતા, તજી દીધે ગુરૂરાજે. પરમ ૨૧ દેવ પણાની સંપદાને, ઉપલેગ મેળવવા કાજે; કાયમનું પરિયાણ કર્યું છે, કારણ ગુરૂ મહારાજે. પરમ૦ ૨૨ * અરિહંત સિદ્ધ સાદ' એ અષ્ટાક્ષરી મંત્રનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy