________________
जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता । सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि ।। ९९ ।। खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्ताः । भवत्यमूर्तं चित्तमुभयं समाददाति ।। ९९ ।।
ये
शेषं
अनुवाद : ने ( पहार्थी) पोना हैद्रियग्राह्य विषयो छे ते भूर्त छे जने जाडीनां (पहार्थसमूह ) अमूर्त छे थित्त ते जनेने ग्रहाग रे छे. (एए) समभूती :
આ ગાથાઓમાં દ્રવ્યોની મૂર્તતા, અમૂર્તતા, સક્રિયતા, નિષ્ક્રિયતા વગેરેનું કથન छे. स्पर्श, रस, गंध जने वार्ग सहित छे, ते भूर्त छे जने स्पर्श-रस-गंधवार्ग रहित छे, ते अभूर्त छे ५ द्रव्योमाथी आश, ण, ̈व, ધર્મ અને અધર્મ મૂર્ત છે અને પુદ્ગલદ્રવ્યો મૂર્ત છે. આ લોકમાં ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય પદાર્થો મૂર્ત છે અને ઇંદ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી તે અમૂર્ત છે.
જોકે, ચિત્ત મૂર્ત-અમૂર્ત બંનેનું ગ્રહણ કરે છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે પણ પુદ્ગલ દ્રવ્યોનો સંયોગ થતાં મૂર્ત બને છે. જીવમાં ચૈતન્યનો સદ્ભાવ હોવાથી તે ચેતન, જ્યારે અન્ય દ્રવ્યો અચેતન છે. જીવ-પુદ્ગલો સક્રિય છે અને દ્રવ્યો निष्ठिय छे. ( ८७-८८-७८)
Ꭶ10
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो ।
दोहं एस सहावा कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ काल: परिणामभवः परिणामो द्रव्यकालसंभूतः ।
द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ॥ १०० ॥
અનુવાદ :
કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે; પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. આ બંનેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. (૧૦૦)
कालो त्तिय ववदेसो सब्भावपरूषगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो दीनंतरट्ठाई ॥ १०१ ॥
काल इति च व्यपदेश: सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो
दीर्घातरस्थायी
Jain Education International
૪૪
For Private & Personal Use Only
॥ १०१ ॥
www.jainelibrary.org