________________
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम् ।
तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥ ९३ ॥ सनुपा:
જેથી જિનવરોએ સિદ્ધોની સ્થિતિ લોકના અગ્ર ભાગે કહી છે, તેથી ગતિસ્થિતિ આકાશમાં હોતી નથી એમ જાણો. (૯૩)
जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स च अंतपरिवड्डी ॥ ९४ ॥
यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम् ।
प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥ ९४ ॥ अनुपाई :
જો આકાશ જીવ-પુદ્ગલોને માટે ગતિeતુ અને સ્થિતિહેતુ હોય તો અલોકની नि भने सोना अंतनी वृद्धि समवे. (८४)
तम्हा धम्माधम्मा गमणढिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥ ९५ ॥
तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाकाशम् ।
इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम् ॥ ९५ ॥ सनुवाद:
તેથી ગતિ અને સ્થિતિનાં કારણ ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનવરોએ કહ્યું છે. (૯૫)
धम्माधम्मागासा अपुधभूदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ धर्माधर्माकाशान्यपृथग्भूतानि समानपरिमाणानि ।
पृथगुपलब्धिविशेषाणि कुर्वत्येकत्वमन्यत्वम् ॥ ९६ ॥ अनुवाद:
ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં અપૃથભૂત હોવા છતાં પૃથક રીતે ઉપલબ્ધ થઈ શકે તેવી વિશેષતાવાળાં હોવાથી એકત્વ તેમ જ अन्यत्पने ४२ छे. (८६)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org