________________
આ.
કો.
२०४
ઋષભદાસ કવિ કૃત. સેલ સંવરિ જાણિ વર્ષ સિત્તરિ (૧૬૭૦),
ભાદવા સુદિ સુભ બીજ સારી; વાર ગુરૂ ગુણ ભર્યો રાસ ઋષભે કર્યો,
શ્રીગુરૂ સાથિં બહુ બુદ્ધિ વિચારી–પુરા ૧૮ દીપ જંબુઆ માંહિ બેત્ર ભરથિં ભલું,
દેશ ગુજરાતિમાં સેય ગાયચ્યું રાય વિશલ વડે ચતુર જે ચાવડે,
નગર વિસલ તેણઈ વેગે વાચ્યું-પુ. ૨૦ સેય નયરિ વાસિ પ્રાગવંશિ વડે,
મહિરાજને સુત તે સીંહ સરિ; તેહ ત્રાંબાવતી નગર વાસિ રહ્યા,
' નામ તસ સંધવીસાંગણ પે-૩૦ ૨૧ તેહને નંદને ઋષભદાસે કળે.
નગર ત્રાંબાવતી માંહિ ગયે; . કુંમર નરેસરૂ રાજષિ બિરૂદ ધરૂ,
નામથી નવનિધાન પા-પુ. ૨૨
ઈતિ શ્રી રાજઋષિ બિરૂદ ધારક શ્રી કુમારપાલ નૃપ થા સંપૂર્ણમ. સંવત્ ૧૮૧૫ ના વર્ષે ભાદ્રવા વદિ ૨ ભેમે શ્રી પાટણ નગરે.
ઇતિ શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકેદ્વારે ગ્રંથાંક ૭૦
(ઈતિ જૈન ગુર્જર સાહિત્ય દ્વારે ગ્રંથાં ૮) ૧ નિરખે. ૨ સંવત ૧૮ર વર્ષે ચૈત્ર સુદ ૧૩ શ્રી તાજગ્રામે સાબી ૫ પ્રેમજી રૂપચંદ પઠનાથે લખિત ઠામનછ વાસણ ભાટ છે શુભ ભવતુ એ પ્રતિ ઉપરથી પાઠાંતર કર્યા છે. તે પ્રત ધાબંદરના સંધના ભંડારની છે. ધનાર મુનિ સંતવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org